Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓપરેશન અજય: ભારતથી પ્રથમ ફ્લાઈટ આજે ઈઝરાયેલ માટે રવાના

ઈઝરાયેલમાંથી ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે ખાસ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા

aaspassdaily by aaspassdaily
2023-10-12 11:11:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત વાપસી માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. આ અભિયાનને ‘ઓપરેશન અજય’નામ આપવામાં આવ્યું છે. ઓપરેશન અજય અંતર્ગત ભારતથી પ્રથમ ફ્લાઈટ આજે ઈઝરાયેલ માટે રવાના થશે. ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે કહ્યું કે પ્રથમ ફ્લાઈટમાં રજીસ્ટર્ડ લોકોની માહિતી ઈમેલ કરવામાં આવી છે. અન્ય રજિસ્ટર્ડ લોકોની માહિતી આગામી ફ્લાઇટ માટે મોકલવામાં આવશે.

તેલ અવીવમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલમાં 18,000 ભારતીયો રહે છે. હાલ તમામ લોકો સુરક્ષિત છે. ઇઝરાયલ પહોંચેલા ભારતીય પ્રવાસીઓએ દૂતાવાસને સલામત સ્થળાંતર માટે અપીલ કરી છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

Previous Post

બિહારના બક્સર જિલ્લામાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : 4ના મોત

Next Post

સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનોના વકીલે કહ્યું “ગુજરાત સરકારને આરોપીઓને મુક્ત કરવાનો અધિકાર નથી”

aaspassdaily

aaspassdaily

Related News

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ
તાજા સમાચાર

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ

August 22, 2025
અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે

August 22, 2025
યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર
આંતરરાષ્ટ્રીય

યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર

August 22, 2025
Next Post
સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનોના વકીલે કહ્યું “ગુજરાત સરકારને આરોપીઓને મુક્ત કરવાનો અધિકાર નથી”

સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનોના વકીલે કહ્યું “ગુજરાત સરકારને આરોપીઓને મુક્ત કરવાનો અધિકાર નથી”

ભારત-પાકિસ્તાન મેચની 150 નકલી ટિકિટો સાથે ચાર યુવકોની ધરપકડ

ભારત-પાકિસ્તાન મેચની 150 નકલી ટિકિટો સાથે ચાર યુવકોની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.