Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપો – બાગેશ્વર બાબા

હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે

aaspassdaily by aaspassdaily
2023-10-17 11:19:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બાગેશ્વર બાબા ફરી એકવાર ગુજરાત આવ્યા છે ત્યારે બીજી તરફ શક્તિ પર્વ નવરાત્રિની છે. આ વખતે કેટલીક જગ્યાઓ પર ગરબામાં “તિલક નહીં તો પ્રવેશ નહીં” અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે અંબાજી પધારેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું હતું કે, ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ.
અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબાર પહેલા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બાગેશ્વર બાબાએ કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે. સનાતન એ જ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજી મા અંબાએ સ્વીકારી છે.
બાગેશ્વર બાબાએ કહ્યું કે, રાજ્યમાં વધી રહેલા લવ જેહાદનાં કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્કૂલ-કોલેજમાં લવજેહાદ ફેલાઈ રહ્યો છે. નવરાત્રિમાં આયોજકોએ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ. લવ જેહાદને બાબાએ હિડન ઝેર બતાવ્યું હતું. જે સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યું છે. નવરાત્રીમાં ગરબામાં આવનાર વિધર્મી યુવકો પર બાબાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાઈચારાના નામે આવતા વિધર્મી યુવકો પોતાની બેહનોને પણ ગરબામાં લાવી બેહેનચારો પણ નિભાવે.

Previous Post

હોટલના રૂમમાં પ્રેમિકાએ દુષ્કર્મનો પ્રતિકાર કરતાં ચપ્પુ માર્યુ

Next Post

ઈન્કમટેક્સ વિભાગે દરોડામાં રૂ.102 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઈન્કમટેક્સ વિભાગે દરોડામાં રૂ.102 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ઈન્કમટેક્સ વિભાગે દરોડામાં રૂ.102 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ઇઝરાયલને અજમાવવાની ભૂલ ન કરે, પરિણામો ખૂબ ગંભીર હશે- નેતન્યાહુ

ઇઝરાયલને અજમાવવાની ભૂલ ન કરે, પરિણામો ખૂબ ગંભીર હશે- નેતન્યાહુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.