Wednesday, December 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઇમાં ટોલપ્લાઝા પર બેકાબુ કારે 6 વાહનોને ઉડાવ્યા : ત્રણના મોત

વાહનોના ફુરચે ફુરચા ઊડી ગયા : નાસભાગ- અફડાતફડી

dharmendravaghela by dharmendravaghela
2023-11-10 13:30:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુંબઈમાં ગુરુવારે રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવતી કારે ટોલ પ્લાઝા પર ઊભેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોના ફુરચે ફુરચા ઊડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે કાર વરલીથી બાંદ્રા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સી લિંક પર ટોલ પ્લાઝાથી 100 મીટરે ઈનોવા કાર પહેલા મર્સિડીઝ કાર સાથે અથડાઈ હતી. આ પછી તે બે-ત્રણ અન્ય વાહનો સાથે પણ અથડાઈ હતી. અકસ્માતમાં મર્સિડીઝ અને ઈનોવા સહિત છ કારને ભારે નુકસાન થયું હતું. ઘાયલ લોકોમાંથી 4ની હાલત સ્થિર છે અને અન્ય 2ની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ લોકોમાંથી એકની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને અન્ય પાંચ ભાભા હોસ્પિટલમાં દાખલ છે.
પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોમાં ઈનોવા કારનો ડ્રાઈવર પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે લગભગ 10.45 કલાકે બાંદ્રા-વરલી સી લિંક ટોલ પ્લાઝા પાસે એક સ્પીડિંગ કાર બેકાબૂ થઈ ગઈ હતી. તે ટોલ પ્લાઝા પર ઊભેલા વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ સી લિંક પરના વાહનોને હટાવ્યા હતા. આ મામલામાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Tags: MaharashtraMumbaitoll plaza accident
Previous Post

પોલીસની ભરતીના નિયમોમાં થશે ધરખમ ફેરફાર

Next Post

GPSC ની પરીક્ષામાં પદ્ધતિમાં ફેરફાર: 150 માર્કનું હશે પેપર

dharmendravaghela

dharmendravaghela

Related News

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

December 2, 2025
રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન
આંતરરાષ્ટ્રીય

રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન

December 2, 2025
પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત
તાજા સમાચાર

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

December 2, 2025
Next Post
GPSC ની પરીક્ષામાં પદ્ધતિમાં ફેરફાર: 150 માર્કનું હશે પેપર

GPSC ની પરીક્ષામાં પદ્ધતિમાં ફેરફાર: 150 માર્કનું હશે પેપર

મહુઆ મોઇત્રાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવશે!

મહુઆ મોઇત્રાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.