Sunday, January 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મશીન બંધ પડતા મજુરોને બચાવવા હવે મેન્યુઅલ ડ્રીલીંગની તૈયારી

ઉતરકાશીમાં ટનલમાં ફસાયેલા મજુરોને બચાવવા ડગલેને પગલે વિધ્નો

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 13:13:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉતરકાશીમાં સિલકયારા ટનલમાં નિર્માણ વખતે 41 મજુરો જેટલા મજુરો છેલ્લા 14 દિવસથી ફસાયેલા છે. આ મજુરોને બચાવવાની અને સહી સલામત બહાર કાઢવાની કામગીરીમાં એક પછી એક અનેક વિધ્નો આવતા રહે છે, આ મામલે મશીન બંધ પડી જતા હોવાના કારણે જે થોડા અંતરની દુરી છે તેમાંથી ફસાયેલા મજુરોને મશીનના બદલે મેન્યુઅલી એટલે કે હાથેથી ડ્રીલીંગ (ખોદાણ) કરીને બચાવ અભિયાન ચલાવવામાં આવશે.
બીજી બાજુ કોંગ્રેસે સિલકયારા સુરંગને લઈને સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ પ્રદેશ ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાએ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી કેબીનેટ કમીટીના એસ્કેપ પેસેજના નિર્ણયના પ્રમાણને દર્શાવી સુરંગ નિર્માણમાં ગંભીર અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર બતાવે કે એસ્કેપ પેસેજ અને ઈમર્જન્સી એકઝીટ (કટોકટીના સમયમાં ટનલમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા)ના પહાડમાં સુરંગ નિર્માણનો ખેલ કોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
હવે હાથેથી ડ્રીલીંગ (ખોદાણ) કરી મજુરો સુધી પહોંચવા પ્રયાસ: ડ્રીલીંગ મશીન વારંવાર બંધ થઈ જતું હોવાથી ડ્રીલીંગ મશીન ગુરુવારે બપોરથી બંધ છે. હવે લગભગ 10થી12 મીટરનું ખોદાણ બાકી છે પરંતુ હજુ ટનલમાં કયાંક સળીયા તો કયાંક પથ્થરો મજુરો સુધી પહોંચવામાં વિધ્ન બની રહ્યા છે. બીજી બાજુ મેન્યુઅલ ડ્રીલીંગ એટલે કે હાથેથી ખોદકામમાં સમય લાગી શકે છે. તેમાં અંદર ફસાયેલા મજુરો પણ તેમના તરફથી પ્રવાસ કરી શકે છે. તમામ વિધ્નો અને આશાઓ વચ્ચે હવે એ વાત પર પણ વિચાર થઈ રહ્યો છે કે શા માટે અંદર ફસાયેલા મજુરો દ્વારા જ અંદરની તરફનો 9 મીટરનો કાટમાળ હટાવવામાં ન આવે. જો આ પ્લાન કામ કરી ગયો તો શ્રમિક જલદી બહાર આવી શકે છે.

Tags: mannual drealingtunneluttarakashi
Previous Post

મુંબઈમાં બાળકોના વેચાણના સનસનીખેજ રેકેટનો પર્દાફાશ

Next Post

તાજ હોટલ ગ્રુપ પર સાઇબર એટેક

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભટિન્ડા નજીક ડીવાઈડર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત

January 17, 2026
દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી
તાજા સમાચાર

દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી

January 17, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

January 17, 2026
Next Post
તાજ હોટલ ગ્રુપ પર સાઇબર એટેક

તાજ હોટલ ગ્રુપ પર સાઇબર એટેક

હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં ‘ઘરવાપસી’ કરશે : 15 કરોડમાં ‘ડીલ’

હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં ‘ઘરવાપસી’ કરશે : 15 કરોડમાં ‘ડીલ’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.