Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુવાનોના અચાનક મૃત્યુનું કારણ ખરાબ જીવનશૈલી હોઈ શકે છે : લોકસભામાં સરકારનો જવાબ

હાર્ટ એટેક અને વેક્સીનને કોઈ લિંક નથી, વધુ એક વખત સરકારે કરી સ્પષ્ટતા

dharmendravaghela by dharmendravaghela
2023-12-09 13:27:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો 5મો દિવસ હતો. યુવાનોમાં આકસ્મિક મૃત્યુ અંગે ચર્ચા થઈ હતી. લોકસભામાં સરકારને કોવિડ રસી સાથેના જોડાણ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક લેખિત જવાબમાં કહ્યું- કોવિડ રસી આ મૃત્યુનું કારણ નથી.
માંડવિયાએ કહ્યું- ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના અભ્યાસ મુજબ, મૃત્યુનું કારણ ખરાબ જીવનશૈલી હોઈ શકે છે. ગઈકાલે 8 ડિસેમ્બરે રાજ્યસભામાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- કોરોના બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના 5 લાખથી વધુ લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. અમેરિકન રસી ફાઈઝરએ જણાવ્યું કે રસીની આડઅસર શું છે. પ્રિયંકાએ કહ્યું કે અમને આ મુદ્દે વધુ ચર્ચા અને તપાસની જરૂર છે.પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- સ્વાસ્થ્ય મંત્રાલયે હાર્ટ એટેકના વિષય પર માર્ગદર્શિકા આપી છે, પરંતુ તે સ્પષ્ટ નથી. મોટી સંખ્યામાં એવા લોકોએ જીવ ગુમાવ્યા છે જેમને હૃદયની કોઈ સમસ્યા ન હતી.

કોવિન એપના ડેટા સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી
કોવિન પોર્ટલના ડેટા સાથે ચેડાં કરવા અંગે લોકસભામાં પ્રશ્ર્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે એક લેખિત જવાબમાં કહ્યું કે પોર્ટલ પર ડેટા સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો હતા કે પોર્ટલ પર ડેટા લીક થયો છે. અમે તેની તપાસ કરાવી. ડેટા સાથે છેડછાડ કરવામાં આવી નથી.

Tags: indialifestyle is death for youtnmansukh mandavia reply in parliament
Previous Post

વડા પ્રધાન મોદીએ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવી

Next Post

માત્ર 1 રૂપિયા માટે PGVCLએ ખેડૂતને નોટિસ ફટકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
માત્ર 1 રૂપિયા માટે PGVCLએ ખેડૂતને નોટિસ ફટકારી

માત્ર 1 રૂપિયા માટે PGVCLએ ખેડૂતને નોટિસ ફટકારી

UPDATE : પુણેમાં 40થી વધુ સ્થળોએ NIAના દરોડા : 13ની ધરપકડ

UPDATE : પુણેમાં 40થી વધુ સ્થળોએ NIAના દરોડા : 13ની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.