Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહારાષ્ટ્રમાં યોજાયેલ અલ્ટ્રા મેરેથોનમાં ધ્યાન આચાર્યનો દબદબો

પુણેના પહાડી વિસ્તારમાં ૫૩ કિલોમીટરનો માર્ગ ધ્યાન તપસ્વી આચાર્યએ કટ ઓફ ટાઈમમાં પૂર્ણ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 14:01:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

છત્રપતિ શિવાજી મહારાજના રાજાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠ નિમિત્તે એસઆરટી અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુણેના સિંહલગઢ ખાતે ૧૦૦, ૫૩ અને ૧૧ કિલોમીટરની આ મેરેથોન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૨૧ વર્ષીય મુળ ભાવનગરના ધ્યાન આચાર્ય સહિતના ગુજરાતના ૧૯ યુવાનો અને સાત દેશોના અને ભારતના ૫૫ શહેરોના મળી ૯૦૦થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.
ધ્યાન આચાર્યે ૫૩ કિલોમીટરનો પશ્ચિમ ઘાટીમાંથી પસાર થતો માર્ગ ૧૧ કલાક અને ૩૪ મિનિટમાં પૂર્ણ કરી સફળતા મેળવી હતી. સોનેરી ઇતિહાસના સાક્ષી સિંહગઢ, રાજગઢ, તોરાના, લીગના આ કિલ્લાઓના જતન અને વારસાના પરિચય હેતુથી યોજાતી આ સ્પર્ધા દોડવીરો માટે ગૌરવરૂપ હોય છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિ સાથે આ આયોજન જોડાયેલું હોય તેનું ગૌરવ વધી જાય છે.
ભાવનગરના વતની અને હાલ અમદાવાદ સ્થિત તપસ્વી આચાર્ય અને ઝંખના આચાર્યના પુત્ર ધ્યાન કહે છે, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક વારસાને માણતા- માણતા શારીરિક કૌશલ્યની પરીક્ષા લઈ લેતી આ દોડ એક અવિસ્મરણીય અનુભવ સમાન હોય છે. દોડ તે મારા માટે માત્ર સ્પર્ધા નહીં પરંતુ પેશન છે.

 

Tags: bhavnagardhayan aacharyapune merathon
Previous Post

થેલાના વજન મામલે ભાવનગર યાર્ડમાં ફરી ડુંગળીની હરરાજી બંધ

Next Post

સંસદ ગૃહમાં હુમલાનો પ્રયાસ: અફરા તફરી : ટીન ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સંસદ ગૃહમાં હુમલાનો પ્રયાસ: અફરા તફરી : ટીન ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો

સંસદ ગૃહમાં હુમલાનો પ્રયાસ: અફરા તફરી : ટીન ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો

હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ, અચાનક થયો બ્લાસ્ટ

હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ, અચાનક થયો બ્લાસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.