Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મારા જીવતા સીએએ લાગુ નહીં થવા દઉં: મમતા

લોકસભા ચૂંટણી પહેલા સીએએનો મુદ્દો ઉઠાવવા બદલ ભાજપની ટીકા કરી

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 12:19:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે લોકસભા ચૂંટણી પહેલા સીએએનો મુદ્દો ઉઠાવવા બદલ ભાજપની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તેમના જીવનકાળ દરમિયાન રાજ્યમાં તેના અમલીકરણને ક્યારેય મંજૂરી નહીં આપે. ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજ ખાતે જાહેર વિતરણ કાર્યક્રમમાં બોલતા, મમતાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકતા (સુધારા) અધિનિયમ અથવા સીએએનો મુદ્દો “તકવાદી રીતે ઉઠાવ્યો છે.
મમતાએ જણાવ્યું હતું કે, ચૂંટણીઓ નજીક આવી રહી છે, ભાજપે રાજકીય લાભો મેળવવા માટે ફરીથી સીએએનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ મને એ સ્પષ્ટ કરવા દો કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું પશ્ચિમ બંગાળમાં તેનો અમલ થવા નહીં દઉં.
મમતાની ટીપ્પણીઓ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા શાંતનુ ઠાકુરના તાજેતરના નિવેદન કે એક અઠવાડિયાની અંદર સીએએ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશેનાં અનુસંધાનમાં હતી. ઠાકુરનું નિવેદન, રવિવારે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં કાકદ્વિપ ખાતે જાહેર સભા દરમિયાન આપવામાં આવ્યું હતું, જેણે વિવાદાસ્પદ કાયદાના નિકટવર્તી અમલને લગતી ચિંતાઓને વેગ આપ્યો હતો.

Tags: mamata benarajee about CAAwest bengal
Previous Post

મેક્સિકોમાં બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં 19 ના મોત

Next Post

નાણામંત્રી સીતારમણ લોકસભા ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન
તાજા સમાચાર

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

September 18, 2025
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

September 18, 2025
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
Next Post
નાણામંત્રી સીતારમણ લોકસભા ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરશે

નાણામંત્રી સીતારમણ લોકસભા ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરશે

એક સાથે 50 IASના ટ્રાન્સફર ઓર્ડર

એક સાથે 50 IASના ટ્રાન્સફર ઓર્ડર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.