Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવશે

ધરપકડ બાદ ગુજરાત એટીએસ કઈ પણ બોલવા તૈયાર નથી

dharmendravaghela by dharmendravaghela
2024-02-03 11:45:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી PI તરલ ભટ્ટની અમદાવાદ એટીએસે ધરપકડ કરી લીધી છે. તરલ ભટ્ટની ધરપકડ થતાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. અમદાવાદ સ્થિત ગઈકાલે નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. અન્ય બે આરોપીની શોધખોળ પણ ATSએ હાથ ધરી છે.
તરલ ભટ્ટની ધરપકડ મામલે ગુજરાત ATS અકળ મૌન સાધી રહી છે. ગઈકાલે મોડી રાત્રે પીઆઇ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પીઆઈની ધરપકડ બાદ ગુજરાત એટીએસ કઈ પણ બોલવા તૈયાર નથી. જુનાગઢ તોડકાંડમાં પીઆઇ તરલ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. રાત્રે 10:30 વાગ્યે તરલ ભટ્ટની ધરપકડ સત્તાવાર રીતે બતાવવામાં આવી છે.
ATSએ તરલ ભટ્ટના ઘરે તપાસ કરી બાદમાં અચાનક તરલ ભટ્ટ પકડાયાં હતા. અચાનક તરલ ભટ્ટ રીંગ રોડ પરથી મળી આવતા ATS સામે અનેક સવાલો ઊભ થયા છે. તો બીજી બીજું ATS ઓફિસ પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. તરલ ભટ્ટ સામે એટીએસની તપાસમાં અનેક શંકાઓ ઉભી થઇ છે. તરલ ભટ્ટને આવતીકાલે 3 ફેબ્રુઆરીઆ જુનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
DGP વિકાસ સહાય ATS ઓફિસ પહોચ્યા હતા અને પીઆઈ તરલ ભટ્ટની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે ગુનો નોંધાયા બાદ પીઆઈ તરલ ભટ્ટ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયા હતા અને ગાડીના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટ બે દિવસ ઇન્દોર અને એક દિવસ શ્રીનાથજી રોકાયા હતા. આ કેસમાં ભોગ બનાર કેરળના કાર્તિક ભંડારીનું CRPC 164 મુજબ નિવદેન લેવામાં આવ્યું છે. કાર્તિક ભંડારીનું નિવેદન લઈ પુરાવા એકત્રિત કરવામાં આવ્યાં છે. પીઆઈ તરલ ભટ્ટને કાલે 11 વાગ્યે જૂનાગઢ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરાશે.

Tags: atsgujaratjunagadh courttaral bhatt
Previous Post

લક્ઝરી બસ-ડમ્પર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત : 20 ઇજાગ્રસ્ત

Next Post

વધુ બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
વધુ બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં

વધુ બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લીધે ૭૨૦ રસ્તા બ્લોક

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લીધે ૭૨૦ રસ્તા બ્લોક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.