Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં લગ્ન નામની વસ્તુ રહેવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી

સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટકોર : અરજી કરનારે સરોગેસી અધિનિયમની કલમ 2 (એસ)ને પડકારતા કોર્ટમાં અરજી કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-02-07 13:28:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે દેશમાં લગ્નની સંસ્થાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાહ સંસ્થાને બચાવવી અને સંરક્ષિત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતને પશ્ચિમી દેશોની રાહ પર ન જવા દેવાય. જ્યાં લગ્ન પહેલા બાળકનો જન્મ થવો સામાન્ય વાત છે. એક 44 વર્ષીય અવિવાહિત મહિલાએ સરોગેસી દ્વારા માતા બનવાની પરવાનગી માંગી છે કારણ કે તેની પરવાનગી નથી.
જસ્ટિસ બી વી નાગરત્ના અને ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે કહ્યું કે એક અવિવાહિત મહિલા બાળકને જન્મ આપી રહી છે. આ ભારતીય સમાજમાં વિવાહના નિયમમાં નથી પરંતુ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશોમાં વિવાહ સંસ્થા ખતરામાં તો નથી? જસ્ટિસ બી વી નાગરત્નાએ કહ્યું, “અહીં લગ્ન બાદ માતા બનવું એક આદર્શ છે. વિવાહ વગર માતા બનવું કોઈ આદર્શ નથી. અમે તેને લઈને ચિંતિત છીએ. અમે બાળકોના હેતને જોતા આ વાત કરી રહ્યા છીએ. શું દેશમાં લગ્ન જેવું કંઈ રહેવું જોઈએ કે નહીં? અમે પશ્ચિમી દેશોની જેમ નથી. લગ્નમાં વિશ્વાસ રહેવો જોઈએ. તમે અમને રૂઢિવાદી કહી શકો છો અને અમે તેને સ્વીકાર કરીએ છીએ.”
અરજી કરનાર એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તેમણે પોતાના વકીલ શ્યામલ કુમારના માળ્યમથી સરોગેસી અધિનિયમની કલમ 2(એસ)ને પડકાર આપતા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કલમ એક એવિવાહિત ભારતીય મહિલાના માટે છે જે વિધવા કે ડિવોર્સી છે. તેની ઉંમર 35થી 45 વર્ષ હોવી જોઈએ અને સરોગેસીનો લાભ ઉઠાવી શકે છે. તેનો મતલબ એ છે કે એકલી અપરણિત મહિલાઓને સરોગેસી દ્વારા માતા બનવાની પરવાનગી નથી.

Tags: indiasupreme court about lagn
Previous Post

ભાવનગરના કુંભારવાડામાં આવેલ મકાનમાંથી દારૂ અને બિયર ઝડપાયો

Next Post

કોંગ્રેસના નેતા હરક સિંહ રાવતના ઘરે EDની રેડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોંગ્રેસના નેતા હરક સિંહ રાવતના ઘરે EDની રેડ

કોંગ્રેસના નેતા હરક સિંહ રાવતના ઘરે EDની રેડ

નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.