Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુફ્તી સલમાન મૌલવીને પાસા કરવામાં આવી

સાબરમતી જેલમાંથી વડોદરા જેલ લઈ જવાશે

dharmendravaghela by dharmendravaghela
2024-02-23 11:57:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મુફ્તી સલમાન મૌલીવીને પાસા કરવામાં આવી આવી છે. સલમાન અઝહરીને પાસા કરવામા આવી છે. સલમાન અઝહરીને સાબરમતી જેલમાંથી વડોદરા જેલ લઈ જવાશે. તેના વિરુદ્ધ 3 ગુના નોંધાયા હોવાથી પાસા કરવામાં આવી છે. જુનાગઢ પોલીસ દ્વારાપાસાની દરખાસ્ત કરાઈ હતી.
મુફ્તી સલમાન મૌલીવી વિરુદ્ધ રાજ્યમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ગુન્હા નોંધાયા હતા. જેમાં જૂનાગઢમાં વ્યસન મુક્તિના નામે તા. 31 જાન્યુઆરીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈમાં રહેતા મોલાના સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. આ અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢના બી ડિવિઝન પોલીસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકો અને મોલાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા સમજી એટીએસની મદદ લેવામાં આવી છે. એટીએસ દ્વારા મોલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
જે બાદ ભચાઉ તાલુકાના સામખીયાળી સ્થિત ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત તા.31ના તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી અઝહરી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ, જે દરમિયાન તેમની ઉપર ભડકાઉ ભાષણનો આરોપ છે. જે અંગે પણ ગુન્હો દાખલ થયો હતો. કચ્છ અને જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. મોડાસા કોર્ટે પણ ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ અંગે થયેલા કેસમાં આજે રિમાન્ડ બાદ જામીન મંજૂર કર્યા છે.

Tags: gujaratmufati salaman azaharipasavadodara
Previous Post

રાજીવ મોદી સામેના કથિત દુષ્કર્મ કેસમાં પોલીસને કોઈ પૂરાવા ન મળ્યા

Next Post

કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર : લોકસભા ચૂંટણીમાં આપના ઉમેદવારને નહીં કરે સમર્થન

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર : લોકસભા ચૂંટણીમાં આપના ઉમેદવારને નહીં કરે સમર્થન

કોંગ્રેસ માટે ફૈસલ પટેલ નવો પડકાર : લોકસભા ચૂંટણીમાં આપના ઉમેદવારને નહીં કરે સમર્થન

વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

વડોદરામાં મોડીરાત્રે કોમી છમકલું : 150 લોકોનાં ટોળાએ કર્યો પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.