Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે : રાહુલ

PMએ મારી સાથે ડિબેટ કરી નહીં, હવે તેમણે મૌનવ્રત ધારણ કર્યુ

dharmendravaghela by dharmendravaghela
2024-05-31 12:10:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સાતમા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનવાનો દાવો કર્યો છે. રાહુલે કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવ્યા હતા અને કહ્યું કે હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે I.N.D.I.A. સરકાર બનવા જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મતગણતરીના દિવસે છેલ્લી ઘડી સુધી મતદાન મથક પર કાર્યકરોએ EVM પર નજર રાખે.
રાહુલે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ડિબેટ ન કરવા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ઘણા મોટા વિદ્વાનો અને નેતાઓએ વડાપ્રધાનને તેમની સાથે ડિબેટ​​​​​​​ કરવા કહ્યું હતું. પરંતુ તેઓ ડિબેટ કરી શક્યા નહીં. હવે ડિબેટ કરવી પણ શક્ય નથી કારણ કે વડાપ્રધાન મૌનવ્રત પર ઉતરી ગયા છે.
રાહુલે કહ્યું કે હું ગઠબંધનના તમામ નેતાઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેઓ દેશના બંધારણ અને સંસ્થાઓને બચાવવા માટે અડીખમ ઉભા છે. તેમણે કહ્યું કે અમે જનતાની ચિંતાના વાસ્તવિક મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં સફળ રહ્યા છીએ અને વડાપ્રધાનના વારંવાર પ્રયાસો છતાં ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ અને વંચિતો માટે અવાજ ઉઠાવ્યો છે.

Advertisement
Tags: indiamodiRahul Gandhi
Previous Post

બધા યહૂદીઓને મારી નાખીશ : અમેરિકામાં પાકિસ્તાની ડ્રાઈવરનો યહૂદીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ

Next Post

આધ્યાત્મના 45 કલાક વિતાવશે PM મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
આધ્યાત્મના 45 કલાક વિતાવશે PM મોદી

આધ્યાત્મના 45 કલાક વિતાવશે PM મોદી

અઘોરીઓ દ્વારા ‘રાજા કંટક’ અને ‘મરન મોહન સ્તંભન’ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે

અઘોરીઓ દ્વારા ‘રાજા કંટક’ અને ‘મરન મોહન સ્તંભન’ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.