Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત નાઈક વિરુદ્ધ પૂરતા પુરાવા આપે : મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમ

ભારત પુરાવા આપે તો તેમની સરકાર નાઈકને ભારતને પ્રત્યાર્પણ કરવા અંગે વિચારી શકે છે

dharmendravaghela by dharmendravaghela
2024-08-22 12:04:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમે પણ પોતાની ભારત મુલાકાત દરમિયાન ઝાકીર નાઈકને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત નાઈક વિરુદ્ધ પૂરતા પુરાવા આપે તો તેમની સરકાર નાઈકને ભારતને પ્રત્યાર્પણ કરવા અંગે વિચારી શકે છે. પીએમ મોદી સાથેની તેમની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો અને આ મુદ્દાથી બંને દેશોના સંબંધોને અસર ન થવી જોઈએ. હું માનું છું કે આ એક મુદ્દો આપણા દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવાના માર્ગમાં ન આવવો જોઈએ.
તેમણે ઝાકીર નાઈકના પ્રત્યાર્પણ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો પૂરતા પુરાવા રજૂ કરવામાં આવશે તો તેઓ ઝાકિર નાઈક વિરુદ્ધ કાર્યવાહી કરવા પર વિચાર કરી શકે છે. મલેશિયન વડાપ્રધાને ભારતની ભૂમિ પરથી લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારને ‘કેટલાક ગંભીર મુદ્દાઓ’નો સામનો કરવો પડે છે જેમાં એક મુદ્દો લઘુમતીઓ અને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ છે.

Advertisement

 

Tags: indiamalaysia demand proof again zakir naik
Previous Post

ફાઇટર એરક્રાફ્ટમાંથી બોમ્બ જેવું કંઈક પડ્યું ને ધડાકો થયો:

Next Post

ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે : CJI

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે : CJI

ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે : CJI

આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરવાની તૈયારીઓ

આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરવાની તૈયારીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.