Sunday, July 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડીસામાં બનશે એરફોર્સનું નવું સ્ટેશન

સિંગાપોરના નાનકડા વિમાન દ્વારા સરવે કામગીરી પૂર્ણ કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-10-01 11:25:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી ત્રણ દિવસની મુલાકાત બાદ તુરંત જ પાકિસ્તાનથી માત્ર 130 કિ.મી. દૂર આવેલા ઉત્તર ગુજરાતના ડીસામાં બનનારા નવા એરફોર્સ સ્ટેશનની તબક્કાવાર કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં જ ડીસા એરબેસ પરરન -વેનો સરવે કર્યો હતો, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ (OLS) કહેવામાં આવે છે.
સરવેની આ કામગીરી ભારતીય સંરક્ષણ મંત્રાલયે સિંગાપોરની એક ખાનગી કંપનીને સોંપાઈ છે. તે અંતર્ગત સિંગાપોરથી DA62 પ્રકારના ટચૂકડું વિમાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યું હતું.આવા ખાસ પ્રકારના સરવે વિદેશી કંપનીઓ દ્વારા જ કરાય છે, જેમાં પાયલોટ પણ એકદમ સક્ષમ અને ફ્લાઈંગનો બહોળો અનુભવ ધરાવતા હોય છે. તેનું કારણ એ છે કે, વિમાનની મદદથી સરવે કરતી વખતે આડુંઅવળું અને ઊંચું નીચું લઈ કેલેબ્રેશન કરવામાં આવે છે. હવે આ સરવેનો રિપોર્ટ સંરક્ષણ મંત્રાલયને સોંપાશે. જેના દ્વારા આખા એરપોર્ટનો એક નકશો તૈયાર કરાશે અને ત્યારબાદ તબક્કાવાર કામગીરી શરૂ કરાશે.

Tags: deesagujaratnew air force station
Previous Post

Ph.D. માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

Next Post

જમ્મુ-કાશ્મીરની છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મતદાન શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
Next Post
જમ્મુ-કાશ્મીરની છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મતદાન શરૂ

જમ્મુ-કાશ્મીરની છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મતદાન શરૂ

MUDA જમીન કૌભાંડ : સિદ્ધારમૈયાના પત્ની 14 પ્લોટ પરત કરશે

MUDA જમીન કૌભાંડ : સિદ્ધારમૈયાના પત્ની 14 પ્લોટ પરત કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.