Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એસી કલાસમાં ટ્રેનમાં સફર મોંઘી થશે

રેલવેની સંસદીય સમિતિએ રીપોર્ટમાં આવકમાં ખોટને ઓછી કરવા ભલામણ કરી છે

dharmendravaghela by dharmendravaghela
2024-12-17 12:55:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રેલવેનાં ખાનગીકરણને લઈને છેડાયેલી ચર્ચા વચ્ચે સમિતિએ રેલવેનાં પાયાનાં માળખામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાની ભલામણ કરી છે. સંસદના શિયાળુ સત્રમાં રેલવેની સંસદીય સમિતિએ રીપોર્ટ આવકમાં ખોટને ઓછી કરવા એસી શ્રેણીનાં ભાડાની સમીક્ષા કરવાની ભલામણ કરી છે. સાથે સાથે એ પણ નિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે. સામાન્ય શ્રેણીની યાત્રા સસ્તી રહે.
જો સરકાર સમિતિની વાત માને છે તો આવી શ્રેણી રેલવે ભાડામાં વધારો કરી શકે છે. ભાજપ સાંસદ સી.એમ.રમેશની અધ્યક્ષતાવાળી કમીટીએ 2024-25 માટે બજેટ અનુમાનો પર ધ્યાન આપ્યું હતું જેમાં માલ પરિવહનમાં 1.8 લાખ કરોડ રૂપિયાની તુલનામાં યાત્રી ભાડા આવક 80 હજાર કરોડ રૂપિયા થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સંસદીય સમિતિએ જણાવ્યુ છે કે જનરલ કલાસ ટ્રાવેલ સસ્તી થવી જોઈએ. પણ ઓપરેટીક કોસ્ટ વધારવા અને નુકશાન ઓછુ કરવા માટે એસી કલાસનાં ભાડાની સમીક્ષા કરવી જોઈએ. આ ઉપરાંત રીપોર્ટમાં ભારતીય રેલવેને યાત્રી ટ્રેનોનાં ઓપરેશનલ ખર્ચાની સમીક્ષા કરવાનું પણ કહેવામાં આવ્યુ છે.

Tags: ac class trainfareindia
Previous Post

ત્રાપજ નજીક સર્જાયેલ અકસ્માતના છ ઇજાગ્રસ્તોને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા

Next Post

મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો!

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો!

મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો!

બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

બળાત્કારના ગુનેગારોને નપુંસક કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.