Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરના 6 રેલ્વે સ્ટેશનોને અમૃત યોજના તળે વિકસાવશે

ભાવનગર, પાલિતાણા, મહુવા અને સિહોરનો સમાવેશ

dharmendravaghela by dharmendravaghela
2025-02-04 12:55:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય બજેટમાં રેલવે સંબંધિત બાબતોમાં ગુજરાતને વિવિધ પ્રોજેક્ટ, કાર્યો માટે 17155 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 87 રેલવે સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની ઘોષણા કરવામાં આવી છે અને તેમાં ભાવનગર, પાલિતાણા, બોટાદ, મહુવા, સાવરકુંડલા, લીમડી, સિહોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2009થી 14 દરમિયાનના 5 વર્ષમાં ગુજરાતને રેલવે માટે 589 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2025-26ના બજેટમાં 17,155 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અગાઉના વર્ષોની સરખામણીએ 29 ગણી છે. વર્ષ 2014થી રાજ્યમાં 249 કિ.મી.ના નવા ટ્રેક બીછાવવામાં આવ્યા છે, 286 કિ.મી.નું વિદ્યુતિકરણ કરવામાં આવેલું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વીની વૈશ્વને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકારોને સંબોધતા. કહ્યુ હતુ કે, ગુજરાતમાં 42 પ્રોજેક્ટમાં 2948 કિ.મી.માં 30826 કરોડના કામ ગતિમાં છે. 2014થી અત્યાર સુધીમાં 1049 ફ્લાય 1 ઓવર, અન્ડર બ્રિજ બનાવવામાં આવેલા છે, 97 લિફ્ટ, 50 એસ્કલેટર, 335 સ્ટેશનો પર વાઇ-ફાય, • 12 જીલ્લાને આવરતી 4 વંદે ભારત ટ્રેનની પણ – ફાળવણી કરવામાં આવેલી છે.

Tags: bhavnagarrailway station
Previous Post

હસ્તગિરિ તીર્થની ટોચ પર અષ્ટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો પ્રવેશ, 7મીએ થશે પ્રતિષ્ઠા

Next Post

ભાવનગરમાં ઘોઘારોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વૃધ્ધનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાવનગરમાં ઘોઘારોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વૃધ્ધનું મોત

ભાવનગરમાં ઘોઘારોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વૃધ્ધનું મોત

કર્મચારીઓએ સરકારી કોમ્પ્યુટર, લેપટોપ અને ડિવાઈસમાં AI એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ન કરવો

કર્મચારીઓએ સરકારી કોમ્પ્યુટર, લેપટોપ અને ડિવાઈસમાં AI એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ન કરવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.