Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તહવ્વુર રાણાની પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવવાની અરજી USની સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

તેણે દાવો કર્યો હતો કે મારી વણસેલી તબિયતને જોતાં ભારતીય જેલોમાં મારું પ્રત્યાર્પણ મોતની સજા બની રહેશે

dharmendravaghela by dharmendravaghela
2025-03-07 11:52:20
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે ભારતને પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી.
તેણે દલીલ કરી હતી કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવી શકે છે. તેણે દાવો કર્યો હતો કે મારી વણસેલી તબિયતને જોતાં ભારતીય જેલોમાં મારું પ્રત્યાર્પણ મોતની સજા બની રહેશે. પોતે જાતજાતને જીવલેણ બિમારીઓથી પીડાય છે તે દર્શાવવા તેણે જુલાઇ 2024નો મેડિકલ રેર્કોર્ડ સુપરત કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેને અનેકવાર હાર્ટ એટેક આવી ગયો છે અને તે પાર્કિન્સન ડિસિઝથી પણ પીડાય છે. રાણાએ તેની અરજીમાં જણાવ્યું છે કે જો તેના પ્રત્યાર્પણ સામે સ્ટે આપવામાં નહીં આવે તો તેના કેસનો કોઇ રીવ્યુ થશે નહીં અને અમેરિકન કોર્ટ તેના કાર્યક્ષેત્રને ગુમાવશે. અરજદાર આ સંજોગોમાં ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
2008માં મુંબઇ પર પાકિસ્તાનના દસ આતંકીઓ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૬૬ જણાંનો મોત થયા હતા અને ૨૩૯ જણા ઘાયલ થયા હતા અને ભારતને 1.5 અબજ અમેરિકન ડોલર્સનું નુકસાન થયું હતું. આ આતંકી હુમલામાં તાજમહાલ હોટેલ અને છાબડ હાઉસ સહિત સંખ્યાબંધ બાર્સ અનેે રેસ્ટોરાંને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.૬૦ કલાક સુધી આતંકીઓએ લોકોને બાનમાં લીધાં હતા. આ આતંકી હુમલો કરવાના કાવતરાંમાં રાણા સામેલ હોવાનો તેના પર આરોપ છે.

Tags: tahavvur ranaUSA
Previous Post

ભાવનગરમાં સ્ટેશન રોડ પર મસાણી મેલડી માતાજીના મંદિર ખાતે વિષ્ણુ મહાપુરાણ કથાનું આયોજન

Next Post

ભારત કાશ્મીરના તે ભાગને ખાલી કરે, જેના પર કબજો કરીને રાખ્યો છે : પાકિસ્તાને ફરીથી ઝેર ઓક્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
ભારત કાશ્મીરના તે ભાગને ખાલી કરે, જેના પર કબજો કરીને રાખ્યો છે : પાકિસ્તાને ફરીથી ઝેર ઓક્યું

ભારત કાશ્મીરના તે ભાગને ખાલી કરે, જેના પર કબજો કરીને રાખ્યો છે : પાકિસ્તાને ફરીથી ઝેર ઓક્યું

PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે

PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.