aaspassdaily

aaspassdaily

આજે પણ અનેક ટ્રેનો પ્રભાવિત : તંત્રએ તાબડતોબ દોડી જઇ રેલ વ્યવહાર પૂર્વવત કરવા કરેલી કાર્યવાહી સામે સવાલ

આજે પણ અનેક ટ્રેનો પ્રભાવિત : તંત્રએ તાબડતોબ દોડી જઇ રેલ વ્યવહાર પૂર્વવત કરવા કરેલી કાર્યવાહી સામે સવાલ

ભાવનગર રેલ ડિવીઝનમાં ધોળા જંક્શન યાર્ડ ખાતે રવિવારે સાંજે માલગાડી પાટા પરથી ઉતરી જવાની બનેલી ઘટનાના પગલે આજે બીજા દિવસે...

રેલ્વે સ્ટેશન પાસેની ચાર દુકાનો હટાવવામાં ૨૦ વર્ષે નૈતિક્તા જાગી !

રેલ્વે સ્ટેશન પાસેની ચાર દુકાનો હટાવવામાં ૨૦ વર્ષે નૈતિક્તા જાગી !

ભાવનગર મહાપાલિકા દ્વારા વર્ષો પૂર્વે કેબીનો રાખવા દઇ તેનું ભાડુ વસુલવાની પ્રથા અમલમાં હતી જે વર્ષ ૨૦૦૧થી તત્કાલીન કમિશનર મુકેશકુમારના...

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

શહેરના રાજકોટ રોડ પર એક મિલ્કતને કોર્પોરેશન દ્વારા પાંચ-સાત વર્ષ પૂર્વે વેરો વસૂલવા સીલ કરાઇ હતી જેના સીલ ખોલીને આ...

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

શિવરાત્રીના પવિત્ર દિને સ્વ.પુરૂષોત્તમભાઈ ઈશ્વરલાલ મોદીના સ્મરણાર્થે તેઓની પ્રથમ માસિક તિથિ નિમિત્તે ગ્રીનસીટી દ્વારા ચંપા, કરંજ તથા કંચનારના ૧૧ વૃક્ષોનું...

ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

શહેરની મધ્યમાં વોરા બજાર ખાતે બીજા નંબરના અતિપ્રાચીન જિનાલય અને જૈનો તથા અનેક જૈનેતરોના આસ્થાના કેન્દ્રબિંદુ એવા ગોડીજી જીનાલયની ૧૯૨મી...

લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠની હેટ્રીક

લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠની હેટ્રીક

ગત તા.૧૬ને ગુરૂવારના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે એકસેલ એકસપ્રેશન ૨૦૨૩ના વિનર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં...

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ કષ્ટભંજનદેવ...

રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા શોભાયાત્રા સાથે મહાશિવરાત્રી ઉજવાઇ

રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા શોભાયાત્રા સાથે મહાશિવરાત્રી ઉજવાઇ

શહેરના આનંદનગર ખાતેનાં રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા પરંપરા મુજબ મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયેલ આ યાત્રામા...

પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન રામ મંદિરના લાઇવ દર્શનનો મોરારીબાપૂના હસ્તે શુભારંભ

પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન રામ મંદિરના લાઇવ દર્શનનો મોરારીબાપૂના હસ્તે શુભારંભ

કોરોના મહામારી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ડિઝીટલ દર્શન સેવાનો લ્હાવો ઘરેબેઠા કરોડો ભક્તોએ લીધેલો હતો. ત્યાર બાદ દેશ-વિદેશમાં...

ભાવનગરના બાળ આરોગ્ય નિષ્ણાંત ડો.મેહુલ ગોસાઈની આંતર રાષ્ટ્રીય પરિષદ માટે પસંદગી

ભાવનગરના બાળ આરોગ્ય નિષ્ણાંત ડો.મેહુલ ગોસાઈની આંતર રાષ્ટ્રીય પરિષદ માટે પસંદગી

ભાવનગર ની સર ટી. જનરલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજના બાળઆરોગ્ય વિભાગના વડા અને સેવાભાવી તબીબ ડો. મેહુલ મનસુખપરી ગોસાઈ...

Page 500 of 828 1 499 500 501 828