ધોલેરા અને પીપળી પાસે એસટી હોલ્ટ કરે છે તે હોટલ સામે ગ્રાહકોને અનેક ફરિયાદ

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની બસો ધોલેરા અને પીપળી નજીક હોટલમાં એસટીનો પરવાનો હોવાથી હોલ્ટ કરે છે જે હોટલમાં વોશરૂમ પણ...

Read more

મોરારિબાપુ દ્વારા રેલ્વે દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અને સહાય

મહારાષ્ટ્રમાં જલગાંવ નજીક રેલ્વે ટ્રેક પર એક દુર્ધટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ લોકોનાં મોત નિપજયા છે....

Read more

અસલ નવરાત્રિનાં માહોલમાં મુંબઈના પ્રેક્ષકો સમક્ષ રજૂ થયેલી લોક ભવાઇએ કરી જમાવટ

રમતગમત યુવા સેવા અને સાંકૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મંગળવારે દયારામબાપા પ્રાથમિક શાળા...

Read more

શોર્ટ સર્કિટના કારણે અલંગમા બેંકના એટીએમ લાગી આગ, જુઓ વિડિયો

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસબીઆઇ બેન્કના એટીએમમાં મંગળવારે રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો...

Read more

મહાપાલિકાના 1 વોર્ડ અને તાલુકા પંચાયતની 5 બેઠકોની યોજાશે પેટા ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચાલતી ચર્ચાઓ અને પ્રક્રિયા ચાલતી હતી આખરે ચૂંટણીનું બ્યુગલ ફુંકાતા હવે તેનો અંત આવ્યો છે....

Read more

વેપારીના હત્યારાઓને ઉદાહરણીય સજા કરાવો

તાજેતરમાં શહેરના પથીકાશ્રમ પાસે, શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા દાઉદી વ્હોરા સમાજના યુવા વેપારી મુસ્તફાભાઈ કાસીમભાઈ કાચવાલાની જાહેરમાં તીક્ષણ હથીયારો વડે...

Read more

સોનામાં રોકાણ કરી તગડો નફો કમાવાની લાલચે ભાવનગરના આધેડ રૂ.1.10 કરોડમાં છેતરાયા

ભાવનગરમાં ચિત્ર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં...

Read more

લઘુતમ તાપમાન 18 ડિગ્રી થતા ઉનાળાના આગમનના એંધાણ!

સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો ઉચકાતા ઠંડીનું જોર ઘટ્યું છે અને લોકોએ હવે ઠંડીમાંથી રાહત...

Read more

વાઘાણી પરિવારના આંગણે સત્કાર સમારોહમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની રહી ઉપસ્થિતિ

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર મીતના તાજેતરમાં સાસણગીર ખાતે લગ્ન...

Read more

સંઘના વડાના નિવેદનના વિરોધમાં કોંગ્રેસે દેખાવ, સૂત્રોચ્ચાર ઃ કલેકટરને આપ્યું આવેદન

દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સરસંચાલક મોહન ભાગવતે ભારત દેશમાં સાચી આઝાદી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી આવી છે તેવા કરેલા...

Read more
Page 4 of 172 1 3 4 5 172