ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પ્રખ્યાત રાજપરા ખોડિયાર મંદિર પાસે આવેલા તળાવમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સિહોર જીઆઈડીસી નંબર-1માં આવેલી બાબા...
Read moreભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મૂળઘરાઈ ગામ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ઈશ્વરભાઈ...
Read moreભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં રાની પશુઓ અને વન્ય વરુ-સિંહ જેવા જંગલી પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. થોડા સમય...
Read moreમહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દુધાળા નં.૧ ગામમાં દરોડો પાડીને ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે...
Read moreતળાજામા શુક્રવારે બપોરના સમયે પેટ્રોલ વહન કરતા ટ્રક ચાલકે વૃદ્ધ બાઇક ચાલકને હડફેટે લીધાહતા.જેને લઈ બાઈક સાથે વૃદ્ધ ટ્રકનીચે ફસાઈ...
Read moreસિહોર તાલુકાના ધ્રુપકા અને આસપાસના ગામોને સિંહ તથા દીપડા જેવા હિંસક પ્રાણીઓએ બાનમાં લીધા છે. છેલ્લા ૧૫ દિવસથી સિહોર અને...
Read moreતળાજાની યાકુબભાઈની વાડી તરીકે ઓળખાતા રહેણાંક વિસ્તારમાં આજે રાત્રીના ૩ વાગ્યા પહેલા બ્લાસ્ટ નો મોટો ધડાકો થયોહતો. ધડાકો થતાંજ આસપાસ...
Read moreવ્રતનો માસ ગણાતા અષાઢ માસમાં આજે દેવશયની એકાદશીના દિવસ સાથે નાની બાળાઓના મોળાકત (ગૌરીવ્રત)નો વ્રતનો પ્રારંભ થાય છે. બાળાઓ આજથી...
Read moreપીએનઆર સોસાયટી દ્વારા રિટાયર્ડ પીપલ્સ વેલ્ફેર સોસાયટીના સહયોગથી નિશુલ્ક કાનની તપાસનો કેમ્પ યોજાઈ ગયો. નિવૃત્ત અધિકારી બી.જે. પરમાર અને સાથી...
Read moreગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળ માટે ધોરણ–8નું ‘ગણિતમ્ (પ્રવેશિકા–3)’ પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ...
Read more© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.