રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પ્રખ્યાત રાજપરા ખોડિયાર મંદિર પાસે આવેલા તળાવમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સિહોર જીઆઈડીસી નંબર-1માં આવેલી બાબા...

Read more

મૂળઘરાઈ ગામે રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી શખ્સ ફરાર

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મૂળઘરાઈ ગામ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ઈશ્વરભાઈ...

Read more

સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં રાની પશુઓ અને વન્ય વરુ-સિંહ જેવા જંગલી પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. થોડા સમય...

Read more

મહુવાના દુધાળા નં.૧ ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા, કેટલાક અંધારાઓનો લાભ લઇ ભાગ્યા!

મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દુધાળા નં.૧ ગામમાં દરોડો પાડીને ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે...

Read more

તળાજામાં ફોનમાં મશગૂલ ટ્રક ચાલકે બાઈક સવાર વૃદ્ધને કચડ્યા, સદનસીબે જીવ બચ્યો

તળાજામા શુક્રવારે બપોરના સમયે પેટ્રોલ વહન કરતા ટ્રક ચાલકે વૃદ્ધ બાઇક ચાલકને હડફેટે લીધાહતા.જેને લઈ બાઈક સાથે વૃદ્ધ ટ્રકનીચે ફસાઈ...

Read more

સિહોરના ધ્રુપકા ગામમાં સિંહ અને દીપડાનો આતંક૧૫ દિવસથી લોકો ભયભીત, વન વિભાગ મૂકપ્રેક્ષક!

સિહોર તાલુકાના ધ્રુપકા અને આસપાસના ગામોને સિંહ તથા દીપડા જેવા હિંસક પ્રાણીઓએ બાનમાં લીધા છે. છેલ્લા ૧૫ દિવસથી સિહોર અને...

Read more

તળાજામાં મધરાતે ગેસનો બાટલો ફાટતાં ભયાનક ધડાકો,ઝૂંપડીમાં આગ ભભૂકી ઉઠી, પિતા-પુત્રનો આબાદ બચાવ

તળાજાની યાકુબભાઈની વાડી તરીકે ઓળખાતા રહેણાંક વિસ્તારમાં આજે રાત્રીના ૩ વાગ્યા પહેલા બ્લાસ્ટ નો મોટો ધડાકો થયોહતો. ધડાકો થતાંજ આસપાસ...

Read more

નાની બાળાઓના મોળાક્ત વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ

વ્રતનો માસ ગણાતા અષાઢ માસમાં આજે દેવશયની એકાદશીના દિવસ સાથે નાની બાળાઓના મોળાકત (ગૌરીવ્રત)નો વ્રતનો પ્રારંભ થાય છે. બાળાઓ આજથી...

Read more

PNR દ્વારા શહેર-જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓના કાનની તપાસનો કેમ્પ યોજાયો

પીએનઆર સોસાયટી દ્વારા રિટાયર્ડ પીપલ્સ વેલ્ફેર સોસાયટીના સહયોગથી નિશુલ્ક કાનની તપાસનો કેમ્પ યોજાઈ ગયો. નિવૃત્ત અધિકારી બી.જે. પરમાર અને સાથી...

Read more

જસવંતપુર પ્રા. શાળાના ડૉ .પ્રણવભાઈ રાજ્યગુરુની પાઠ્યપુસ્તક મંડળમાં કન્વીનર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળ માટે ધોરણ–8નું ‘ગણિતમ્ (પ્રવેશિકા–3)’ પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ...

Read more
Page 5 of 201 1 4 5 6 201