મુખ્ય બજાર, તળાવ, શાકમાર્કેટમાં લારી, પાથરણાવાળાનો અસહ્ય ત્રાસ

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં લોકોને ખરીદી માટે ભીડ થઈ રહી છે એક તરફ લોકોની...

Read more

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન’ ખાતે પાઠવાશે પુષ્પાંજલી

અખંડ ભારતની રચનામાં સૌ પ્રથમ રજવાડાનું એકિકરણ કરવામાં સિંહફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જંયતિ પ્રસંગે સરદાર પટેલ સ્નાતક મિત્ર...

Read more

ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષમાં પૂ. બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ

ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી એન્ડ સીટી મ્યુઝિયમ સરદારનગર ખાતે યોજાયેલા દ્વી-દિવસીય જિલ્લા કક્ષા ટપાલ ટિકિટ પ્રદર્શન -ભાવપેક્ષ ૨૦૨૩નો બંને દિવસના...

Read more

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

મહુવા ખાતે મોરારીબાપુ દ્વારા ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને કવિતા ક્ષેત્રના પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડથી વંદના કરીને સન્માનિત કર્યા હતા....

Read more

અકસ્માતે કૂવામાં પડી ગયેલ બાળકને બચાવવા યુવકે કૂવામાં ઝંપલાવ્યું

ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં આવેલ રજાઈ હોલ પાસેના કુવામાં બાળક પડી જતા આ સ્થળેથી પસાર થઈ રહેલા યુવાને બાળકને બચાવવા માટે...

Read more

ફુલસરમાં મહિલા અને તેના દીકરા-દીકરી ઉપર લાકડી, ધારીયા વડે હુમલો

સુરતમાં રહેતા મહિલા અને તેમના દીકરા-દીકરી ઉપર તેના પૂર્વ પતિ તેની પત્ની સહિત ત્રણ શખ્સે લાકડી અને ધારિયા વડે હુમલો...

Read more

તળાજાના મામસી ગામે બે પક્ષો વચ્ચે ખેલાયુ સશસ્ત્ર ધીંગાણું, સામસામી પોલીસ ફરિયાદ

તળાજા તાલુકાના મામસી ગામે એકાદ વર્ષ પૂર્વે થયેલી માથાકૂટની અદાવતમાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં ચાર શખસોને...

Read more

આ તો વિમાની સેવા કે છકડા સર્વિસ ?! : ભાવનગર-મુંબઇની હવાઇ સેવા વધુ ૭ દિવસ રદ્દ કરતું સ્પાઇસ જેટ

ભાવનગર-મુંબઇ-પુના વચ્ચે ચાલતી એકમાત્ર ફ્લાઇટને પાછલા ૧૦ દિવસમાં ૭ દિવસ રદ્દ કરી દેવાઇ હતી ત્યાં આગામી વધુ ૭ દિવસ માટે...

Read more

આતાભાઈ ચોકમાં મહાકાળી માતાનો સ્વાંગ યોજાયો

નવરાત્રીના ઉત્તરાર્ધમાં, ચૌદશ અને પૂનમના દિવસે કાળ અને પરિવર્તનની દેવી ગણાતા મહાકાળી માતા સ્વાંગ સજી સવારીએ નીકળે એવી પ્રાચીન પરંપરા...

Read more

ભુતનાથ મંદિરના પ્રાંગણમાં શનિવારથી મોરારિબાપુની રામકથા : મહુવા કથામય

મહુવાના વડલી ગામ પાસે આવેલ પ્રાચીન અને ઐતિહાસીક મહત્વ ધરાવતાં ભુતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પૂ. મોરારીબાપુના સંકલ્પથી અને તેઓનાં મુખે...

Read more
Page 60 of 201 1 59 60 61 201