ભાવનગરમાં ઠંડીનો યુ ટર્ન : રાત્રીના તાપમાનમાં ૩ ડિગ્રીનો થયેલો ઘટાડો

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ પખવાડિયાથી વાતાવરણમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે. અને ઘડીક ઠંડી તો ઘડીક ગરમી પડી...

Read more

મહા શિવરાત્રિના પર્વે આનંદનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદીર દ્વારા શોભાયાત્રા યોજાઈ

શહેરના આનંદનગરના રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાયેલ...

Read more

પદ્મશ્રી કવિ કાગબાપુની જન્મભૂમિ ખાતે મોરારીબાપુની નિશ્રામાં કાગ ઉત્સવ

આગામી તા.૨૩ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળીએ કાગની વાતો વિષય અંતર્ગત...

Read more

માતૃભાષા પર્વના આયોજન નિમિત્તે બાળ સાહિત્યના પુસ્તકોનું વિમોચન

ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, એસ.જી.વી.પી અને ઝેડ-કેડ ફાઉન્ડેશન દ્વારા સંત સાન્નિધ્યે સાહિત્યોત્સવ માતૃભાષા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યને લગતા...

Read more

રેલ તંત્રનું ઓપરેશન પૂર્ણ, બપોર બાદ વ્યવહાર પૂર્વવત થવા સંભવ

 ભાવનગર રેલવે ડીવિઝનના ધોળા જંક્શન પાસે માલગાડી પાટા પરથી ખડી પડવાની ઘટનામાં આજે મંગળવારે ત્રીજા દિવસે પણ રેલ વ્યવહાર પ્રભાવિત...

Read more

આજે માતૃભાષા દિવસ :ભાવનગરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ૩૬૫ દિવસ ઉજવાય છે માતૃભાષા દિવસ 

૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, માતૃભાષાની વાત હોય ત્યારે ગઝલનું મક્કા ભાવનગર જરૂર યાદ આવે. ગુજરાતના એક ખૂણે વસેલું  આ...

Read more

આજે પણ અનેક ટ્રેનો પ્રભાવિત : તંત્રએ તાબડતોબ દોડી જઇ રેલ વ્યવહાર પૂર્વવત કરવા કરેલી કાર્યવાહી સામે સવાલ

ભાવનગર રેલ ડિવીઝનમાં ધોળા જંક્શન યાર્ડ ખાતે રવિવારે સાંજે માલગાડી પાટા પરથી ઉતરી જવાની બનેલી ઘટનાના પગલે આજે બીજા દિવસે...

Read more

રેલ્વે સ્ટેશન પાસેની ચાર દુકાનો હટાવવામાં ૨૦ વર્ષે નૈતિક્તા જાગી !

ભાવનગર મહાપાલિકા દ્વારા વર્ષો પૂર્વે કેબીનો રાખવા દઇ તેનું ભાડુ વસુલવાની પ્રથા અમલમાં હતી જે વર્ષ ૨૦૦૧થી તત્કાલીન કમિશનર મુકેશકુમારના...

Read more

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

શહેરના રાજકોટ રોડ પર એક મિલ્કતને કોર્પોરેશન દ્વારા પાંચ-સાત વર્ષ પૂર્વે વેરો વસૂલવા સીલ કરાઇ હતી જેના સીલ ખોલીને આ...

Read more

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

શિવરાત્રીના પવિત્ર દિને સ્વ.પુરૂષોત્તમભાઈ ઈશ્વરલાલ મોદીના સ્મરણાર્થે તેઓની પ્રથમ માસિક તિથિ નિમિત્તે ગ્રીનસીટી દ્વારા ચંપા, કરંજ તથા કંચનારના ૧૧ વૃક્ષોનું...

Read more
Page 81 of 201 1 80 81 82 201