રાજસ્થાનના પાલીમાં મોટી રેલ દુર્ઘટના: બાંદ્રા-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા

રાજસ્થાનના પાલીમાં બાંદ્રા ટર્મિનસથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રાતે લગભગ 3.27 વાગ્યાની આસપાસ...

Read more

રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ: પંડિતોના ત્રણ ઘરને બનાવ્યા નિશાન-4ના મોત, 7 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યાના સમાચાર સામે આવ્યા છે. રાજૌરીના ડાંગરી ગામમાં 50 મીટરના વિસ્તારમાં 3 અલગ-અલગ મકાન ઉપર...

Read more

રાત્રે વડાપ્રધાન દિલ્હી પરત ફર્યા

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે....

Read more

ઋષભ પંતને મુંબઈમાં શિફ્ટ કરાશે, BCCIની મેડિકલ ટીમ કરશે સારવાર

ભારતીય ક્રિકેટ ટીમે વિકેટકીપર બેટર ઋષભ પંતની સારવાર માટે મુંબઈ શિફ્ટ કરી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પંતની ઈજાને...

Read more

માતાના અંતિમ સંસ્કાર બાદ સીધા જ દેશસેવામાં લાગ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં માતા હીરાબેનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર...

Read more

શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ..

પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી...

Read more

હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે....

Read more

દેશભરના નેતાઓએ આપી હીરાબાને શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાના નિધનના સમાચાર સામે આવતા...

Read more
Page 435 of 505 1 434 435 436 505