Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

આમ આદમી પાર્ટી યોગ્ય રીતે કાર્ય કરી રહ્યો હોત તો રાધવ ચઢ્ઢા સહિતનાએ પક્ષ છોડ્યો ન હોત

dharmendravaghela by dharmendravaghela
2026-04-25 11:56:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ છેડો ફાડી લીધો છે. તેમજ ભાજપમાં

પણ જોડાયા છે. તેવા સમયે અન્ના હજારેએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ સાત સાંસદોને

કોઇ સમસ્યા હશે તેથી પક્ષ છોડી ગયા છે.
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ જણાવ્યું છે કે, ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો

અધિકાર છે. તેથી કોઈને પણ બળજબરીથી રાખવા અયોગ્ય છે. જો તેમણે પક્ષ છોડવાનું પસંદ કર્યું

હશે તો તેમને લોકશાહી માળખામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. લોકશાહીમાં તેઓ

જ્યાં જવા માંગતા હતા ત્યાં જઇ શકે છે. આ ભૂલ પક્ષ અને સંગઠનની છે. જો પક્ષ યોગ્ય રીતે કાર્ય કરી

રહ્યો હોત તો તેઓ પક્ષ છોડ્યો ન હોત.અન્ના હજારેએ પૂછવામાં આવ્યું કે આંદોલનમાંથી જન્મેલો પક્ષ

હવે વિખેરાઈ રહ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું કે જ્યારે સ્વાર્થ હાથમાં આવે છે ત્યારે લોકો તૂટી જાય છે.

જો કોઈ સમાજ અને રાષ્ટ્રને મોખરે રાખે છે. મારો દેશ, મારો સમાજ’ એવું વિચારે તો કોઈ પણ ક્યારેય

પક્ષ છોડશે નહીં. આજે લોકો સમાજ અને રાષ્ટ્રને ભૂલી ગયા છે. તેના બદલે તેઓ સત્તા અને પૈસા

પાછળ દોડી રહ્યા છે અને તે જ કારણે આ અશાંતિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાઘવ ચઢ્ઢા સહિત આપના સાત

સાંસદો ભાજપમાં જોડાયા છે. જેમાં રાજીનામાં બાદ દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં તમામ સાત સાંસદો

ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન

હાજર રહ્યા હતા. તેમણે નવા સભ્યોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. નવા સભ્યોનું મીઠાઈ ખવડાવીને

સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags: aapanna hajareindiaraghav chadda
Previous Post

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

Next Post

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

ભાવનગરના કુંભારવાડા રામદેવનગરમાં બંધ મકાનમાં ચોરી કરવાં ઘુસેલા બે તસ્કરો ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.