ગુજરાતમાં આગામી 15 ઑગષ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે અને દવજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ખાતે દવજવંદન કરી રાષ્ટ્ર પર્વની ઉજવણી કરશે
ગુજરાતભરમાં થનારી સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલીમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરામાં ,નાણમંત્રી કનુભાઈ પટેલ સુરતમાં, કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં . કુંવરજીભાઇ બાવળીયા પોરબંદરમાં, નરેશભાઈ પટેલ વલસાડમાં, અર્જુનભાઈ મોઢવાડીયા જામનગરમાં, પ્રદ્યુમન વાજા સાબરકાંઠામાં, રમણભાઈ સોલંકી અરવલ્લીમાં ,તેમજ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદામાં પ્રફુલ પાનસેરિયા ભરૂચમાં, મનીષાબેન વાકીલ છોટા ઉદેપુરમાં,પરસોતમભાઇ સોલંકી ગીર સોમનાથમાં,કાંતિભાઈ અમૃતિયા કચ્છમાં અને રમેશભાઈ કટારા પંચમહાલમાં ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી વાવ થરાદમાં અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી તાપીમાં ધ્વજવંદન કરશે.
———————————





