સમાચાર

ચંડોળા તળાવ ડિમોલિશન : આજે ફરી ડિમોલિશન કામગીરી,

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. 28 એપ્રિલની મોડી રાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન...

Read more

પાકિસ્તાની નાગરિકોની મેડિકલ વિઝાની માન્યતા પણ સમાપ્ત

પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ જારી કર્યો હતો. 24 એપ્રિલથી 29 એપ્રિલના રોજ સાંજે...

Read more

વિશાખાપટ્ટનમમાં નરસિંહ સ્વામી મંદિરની દિવાલ ધરાશાયી : 8 લોકોનાં મોત, 4 ઘાયલ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મંગળવારે રાત્રે શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં 8...

Read more

કોલકાતાની હોટલમાં આગ, 14નાં મોત : 22 લોકોને બચાવી લેવાયા

કોલકાતાના ફાલપટ્ટી માછીમારી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા છે. આગ પર કાબુ મેળવી લેવામાં...

Read more

ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે : પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરારે કહ્યું કે પાકિસ્તાન પાસે નક્કર માહિતી છે કે ભારત આગામી 24 થી 36...

Read more

અમદાવાદના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન : ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ માં, સુનાવણી શરૂ:

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારોએ કહ્યું...

Read more

કોઈ અદ્રશ્ય શક્તિએ તેને સંતાનોની હત્યાની પ્રેરણા આપી!

એક રસપ્રદ ચૂકાદામાં સુપ્રીમકોર્ટ છતીસગઢની એક આંગણવાડીમાં કામ કરતા મહિલાને તેના બે સંતાનોની હત્યાના કેસમાં જેલમુક્ત કરવાના આદેશ આપતા જણાવ્યું...

Read more

પાકિસ્તાન માટે ભારતની હવાઈ સમુદ્રી સીમા બંધ કરવા તૈયારી

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતા તનાવમાં પાકે ભારતીય એરલાઈન્સ માટે તેની હવાઈ સીમા બંધ કરી દીધા બાદ હવે ભારત પણ વળતા...

Read more

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 71 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી નવાજ્યા

ગણતંત્ર દિવસ(26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના એલાન બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર...

Read more
Page 182 of 1249 1 181 182 183 1,249