સમાચાર

મહાકુંભમાં ત્રણ શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન

મૌની અમાવસ્યા પર પ્રથમ ત્રણ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. સાધુઓ અને સંતો નાનાં-નાનાં ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન...

Read more

નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. : કેનેડિયન એજન્સી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. વિદેશી દખલગીરી પર કેનેડા સરકાર દ્વારા રચવામાં આવેલા...

Read more

ISROએ આજે ​​લોન્ચની સદી પૂર્ણ કરી ; શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ

બુધવારનો દિવસ ભારતીય અવકાશ સંશોધન સંગઠનમાટે ઐતિહાસિક હતો. ISROએ આજે ​​લોન્ચની સદી પૂર્ણ કરી. આજે સવારે બરાબર 6:23 વાગ્યે, ISRO...

Read more

મંત્રીના કેરટેકરની ઓળખ આપી ચૂનો ચોપડ્યો

ભરૂચના શખ્સને અમદાવાદના ગઠિયાએ રાજ્યકક્ષાના વિદેશમંત્રી ડો રાજકુમાર રંજન સિંઘના કેર ટેકર તરીકેની ઓળખ આપી તેમને કેનેડાના વિઝા - નોકરી...

Read more

સુરત : ડ્રગ્સના સેવનથી મૃત્યુની પહેલી ઘટના : નશો ઓવરડોઝ કરવા ડ્રગ્સ ઇન્જેક્શનથી લીધું

ડ્રગ્સનું ઈન્જેક્શન લીધા બાદ ખેંચ આવીને અચાનક તબિયત લથડતા ઉનના યુવકનું મોત નીપજ્યું છે. ડ્રગ્સના સેવનથી મૃત્યુની આ શહેરની પહેલી...

Read more

મુંબઈમાં ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધની તૈયારી

મહારાષ્ટ્ર સરકારે વધતા પ્રદૂષણને કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ...

Read more

દિલ્હી રમખાણોના આરોપીને ચૂંટણી પ્રચાર માટે પેરોલ

સુપ્રીમ કોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરવા બદલ 6...

Read more

મહાકુંભમાં સંગમ કિનારે ભાગદોડમાં 14નાં મોત, 50થી વધુ ઘાયલ

મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી...

Read more

ભારત-અમેરિકા સંબંધો અંગે મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી બંને નેતાઓએ પહેલી...

Read more
Page 262 of 1254 1 261 262 263 1,254