'સુશાસન દિવસ' નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર...
Read moreદેશમાં ઈ-કોમર્સની ફુડ ડીલીવરી સહિતના પ્લેટફોર્મમાં કામ કરતા અને તે ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં જે હંગામી કર્મચારીઓ ખાનગી ક્ષેત્રમાં કામ કરે...
Read moreગુજરાત સરકાર આગામી એક દાયદામાં મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરશે. ગુજરાત સરકાર 18 ડિપાર્ટમેન્ટમાં 82,675 કર્મચારીઓની સીધી ભરતી કરશે અને...
Read moreઅમેરિકાના કેલિફોર્નિયામાં નકલી પાસપોર્ટ બનાવીને ભારતમાંથી ભાગી ગયેલા ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ...
Read moreમધ્યપ્રદેશમાં 25મી ડિસેમ્બરે નાતાલના તહેવાર પહેલા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ આપ્યો છે કે, શાળાઓએ...
Read moreદેશમાં મોબાઈલ અને ખાસ કરીને સ્માર્ટફોનના વધતા ઉપયોગર્તાઓમાં એક વિશાળ વર્ગ હજું એવો છે જે ફકત કોલીંગ અને એસએમએસ સુવિધાવાળા...
Read moreકેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સામાન્યુ બજેટ રજૂ કરશે. ૧ ફેબ્રુઆરીએ...
Read moreઇઝરાયેલે સ્વીકાર્યું છે કે તેને જ ઇરાનમાં હમાસના પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી હતી. આ સાથે જ તેમને યમનમાં...
Read moreડોનાલ્ડ ટ્રમ્પે યુએસ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ઘણા મહત્વપૂર્ણ લોકોને નોમિનેટ કર્યા છે. તેમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયર સહિત અન્ય ઘણા નામો...
Read moreકોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં...
Read more© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.