સમાચાર

પોઈચા જેવા મંદિરના નામે કેટલા ઠગાયા તેનો ભેદ ઉકેલાશે

મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનો કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતાં સ્વામી સહિત...

Read more

2200 કરોડના 3 ડાયમંડ ગણપતિ

સુરતના હીરાના ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયાએ વર્ષ 2002માં આફ્રિકાના બેલ્જિયમમાંથી ત્રણ રફ ડાયમંડની ખરીદી કરી હતી. ત્યારે તેના પિતાના સપનામાં આવ્યું...

Read more

પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી? ઈમરાન ખાનને છોડાવવા ઉગ્ર પ્રદર્શન

પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ રવિવારે રાજધાની ઈસ્લામાબાદમાં એક...

Read more

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં 2 આતંકવાદીઓ ઠાર

સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LOC (લાઇન ઓફ કંટ્રોલ) પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ...

Read more

સુરતમાં ગણેશ પ્રતિમા પર વિધર્મી કિશોરો દ્વારા પથ્થરમારો : વાહનો સળગાવ્યાં

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જો કે, મોડીરાત્રે કેટલાક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ...

Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જૈન-જૈનેતર નાગરિકોને “મિચ્છામી દુક્કડમ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને શનિવારે , 7 સપ્ટેમ્બરે ઉજ્વાનારા સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.તેમણે...

Read more

સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુશ વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર લઈ ગયેલું અવકાશયાન 3 મહિના પછી પૃથ્વી પર સુરક્ષિત...

Read more

‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ફરી એકવાર ઝેર ઓક્યું છે. ગુરૂવારે પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચએ જુનાગઢની વાત ઉગારી છે. ભારત...

Read more

યુપીમાં વરુનો આતંક યથાવત : એક જ પરિવારના પાંચ સભ્યો પર કર્યો હુમલો

બહરાઈચ જિલ્લામાં વરુનો આતંક યથાવત છે. પોલીસ અને વન વિભાગની અનેક ટીમો વરુને પકડવા સતત પ્રયાસ કરી રહી છે. દરમિયાન...

Read more
Page 395 of 1259 1 394 395 396 1,259