સમાચાર

જ્ઞાનવાપી મસ્જિદના સર્વે રિપોર્ટમાં શિવલિંગ અને તૂટેલી મૂર્તિઓનો ઉલ્લેખ

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI)ના સર્વે રિપોર્ટમાં મસ્જિદ સંકુલની અંદર હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને અન્ય મૂર્તિઓના ટુકડાઓ...

Read more

મરાઠા આંદોલન પર મહારાષ્ટ્ર સરકાર સાથે થઈ મંત્રણા

લાંબા સમયથી ચાલી રહેલું મરાઠા આંદોલન હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે. મરાઠા આરક્ષણ નેતા મનોજ જરાંગે પાટીલે આ વાતની...

Read more

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન નિઝામુદ્દીન દરગાહ પહોંચ્યા

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથિ હતા. તેમણે દિલ્હીમાં ડ્યુટી પાથ પર અહીં આયોજિત 75માં ગણતંત્ર...

Read more

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના નિર્ણય પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના દેશને પોતાની રક્ષા કરવાનો...

Read more

પ્રજાસત્તાક દિનની પરેડમાં ધોરડો છવાયું

સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન દિલ્હી ખાતે ‘વિકસીત ભારત’ અને ‘ભારત - લોકતંત્ર કી...

Read more

અમદાવાદની આંગણવાડીમાં ભૂતિયા બાળકોનું કૌભાંડ : 10 જેટલાં બાળકોની ખોટી એન્ટ્રી

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આંગણવાડીમાં હવે નકલી બાળકોનું કૌભાંડ સામે આવ્યું છે. નારણપુરા વિસ્તારમાં ચામુંડાનગર વસાહતમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતા...

Read more

હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં બન્ને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા...

Read more

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઇ ગોહિલનું નિધન

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને...

Read more

રામલલાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક બાદ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા છે. અયોધ્યા રામ મંદિરમાં લાખો...

Read more
Page 629 of 1265 1 628 629 630 1,265