સમાચાર

દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી

અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી હતી....

Read more

રામજ્યોતિ પ્રગટાવીને રામલલ્લાનું સ્વાગત

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પછી દેશમાં દીપોત્સવની શરૂ થઈ છે. અયોધ્યા, હનુમાનગઢીમાં દિવા પ્રગટાવવામાં આવ્યા છે. આ શુભ અવસરે દેશના ખૂણે-ખૂણે...

Read more

કર્ણાટકના ગડગના યુવાને રામ મંદિર પર કરી વાંધાજનક પોસ્ટ

ભગવાન રામના પાવન પ્રસંગે શાંતિ ડહોળવાની એક મોટી ઘટના સામે આવી છે. કર્ણાટકના ગડગના તાજુદ્દીન દાદેદાર નામના એક યુવાને નવા...

Read more

હનુમાન’ ફિલ્મના નિર્માતાએ ટિકિટના વેચાણમાંથી રામ મંદિરને 2.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન

પ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને...

Read more

અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા

અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચળવળકર્તા ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાએ પણ પ્રાણપ્રતિષ્ઠા...

Read more

Google પર પણ છવાયો રામ નામનો જાદુ

500 વર્ષના લાંબા ઈંતેજારનો આખરે અંત આવ્યો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને...

Read more

મોદીએ શ્રમિકો પર કરી પુષ્પવર્ષા

ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ મંદિરના નિર્માણકાર્ય પાછળ આકરી મહેનત કરનારા શ્રમિકો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે શ્રમિકો પર પુષ્પવર્ષા...

Read more

બિલકિસ બાનો કેસના 11 આરોપીઓએ ગોધરા સબ જેલમાં આત્મસમર્પણ કર્યું

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 11 આરોપીઓએ ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું છે. બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો...

Read more

મહેસાણાના એક ગામમાં રામ યાત્રા પર થયો પથ્થરમારો

મહેસાણાના ખેરાલુમાં શ્રી રામ નામની રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યાત્રા પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં...

Read more
Page 635 of 1264 1 634 635 636 1,264