Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા

આજે મારી પાસે કોઈ શબ્દ નથી, માત્ર લાગણી જ બધુ કહી રહી છે

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 11:54:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચળવળકર્તા ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાએ પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહીને ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા ભાવુક થયા હતા. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પહોંચીને ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા એકબીજાને ગળે વળગીને ભેટ્યા હતાં. આ દરમિયાન સાધ્વી ઋતંભરાની આંખોમાંથી અશ્રુ આવી ગયા હતા. તેમણે કહ્યું આજે મારી પાસે કોઈ શબ્દ નથી, માત્ર લાગણી જ બધુ કહી રહી છે.
રામ મંદિરના આંદોલનમાં ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો પણ મોખરે રહ્યા હતા. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને સાધ્વી ઋતુંભરાએ કહ્યું હતું કે આ પ્રાણપ્રતિષ્ઠા આનંદનો સમય છે, સંપૂર્ણ દેશના મંદિરો, શેરીઓ-રસ્તાઓ આજે સુશોભિત કરવામાં આવ્યા છે. કારસેવકોનું બલિદાન આજે સાર્થક થયું અને રામલલ્લા આવી ગયા.

Tags: ayodhyaram mandirrutambharadeviUma bharati
Previous Post

Google પર પણ છવાયો રામ નામનો જાદુ

Next Post

હનુમાન’ ફિલ્મના નિર્માતાએ ટિકિટના વેચાણમાંથી રામ મંદિરને 2.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
હનુમાન’ ફિલ્મના નિર્માતાએ ટિકિટના વેચાણમાંથી રામ મંદિરને 2.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન

હનુમાન’ ફિલ્મના નિર્માતાએ ટિકિટના વેચાણમાંથી રામ મંદિરને 2.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન

રામ મહાન બલિદાન પછી આવ્યા છે – પીએમ મોદી

રામ મહાન બલિદાન પછી આવ્યા છે - પીએમ મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.