સમાચાર

800 લોકોના ટોળાનો ઈરાદો અધિકારીઓને મારવાનો હતો: ઇડી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના સમર્થકો દ્વારા ED અધિકારીઓ પર હુમલા અંગે ચોંકાવનારી માહિતી આપી છે. EDએ કહ્યું છે...

Read more

બાંગ્લાદેશમાં બદમાશોએ ટ્રેનમાં લગાવી આગ: 5ના મોત

ટ્રેન સળગાવવાની ઘટના શુક્રવારે રાત્રે બાંગ્લાદેશમાં બની હતી. એક પેસેન્જર ટ્રેનને કથિત રીતે બદમાશો દ્વારા આગ લગાડવામાં આવતા ઓછામાં ઓછા...

Read more

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : એક જ પરિવારના 4 લોકોના મોત

બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો જેમાં 4 લોકોના મોત થયા છે. થરાદ-ડીસા હાઇવે પર ખોરડા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત...

Read more

રાજકીય રણનીતિ : 22 જાન્યુઆરી પહેલા રામ મંદિર જશે કોંગ્રેસ !

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટ...

Read more

સરિતા શોપિંગ સેન્ટરનો સાડા ત્રણ ફુટ હિસ્સો હટાવવા કાલ સુધીનું અલ્ટીમેટમ

ભાવનગરમાં રાજકોટ રોડ પર બની રહેલા ફ્લાય ઓવરબ્રિજ અને તેને આનુસાંગિક રસ્તાઓ માટે થઇને જમીન સંપાદનની જરૂરીયાત ઉભી થઇ છે....

Read more

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

ભાવનગર મહાપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને તેડાગરની ૭૨ જગ્યા માટે ઓનલાઈન ભરતી હાથ ધરાઇ છે, જેમાં રિજેક્ટ થયેલ ઉમેદવારો...

Read more

ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલની સુચના અનુસાર, કાયદા વિભાગના માર્ગદર્શન તથા સંયુક્ત ચેરીટી કમિશનર આર.વી વ્યાસની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલ ઝુંબેશ...

Read more

જાહેર ટ્રસ્ટોએ ધારણ કરેલી સ્થાવર અને જંગમ મિલકત ચોપડે ચડાવવી ફરજીયાત : કાર્યવાહીનો નિર્દેશ

જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર હેઠળ ટ્રસ્ટોના ચાલુ તથા અગાઉના વર્ષના ફાળાની રકમ રહેતી હોય તેઓ પાસેથી અંદાજીત ૧.૩૫ કરોડની...

Read more

હવે નિશ્ચિત સમય મર્યાદા પર ચાલશે ફોજદારી ન્યાયીક પ્રક્રિયા

ભારતીય ન્યાયતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન ન્યાયમાં વિલંબનો છે અને તેના કારણે અપરાધીઓ માટે પણ સરળતા થાય છે. પિડિતો અદાલતના...

Read more
Page 659 of 1263 1 658 659 660 1,263