એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના સમર્થકો દ્વારા ED અધિકારીઓ પર હુમલા અંગે ચોંકાવનારી માહિતી આપી છે. EDએ કહ્યું છે...
Read moreટ્રેન સળગાવવાની ઘટના શુક્રવારે રાત્રે બાંગ્લાદેશમાં બની હતી. એક પેસેન્જર ટ્રેનને કથિત રીતે બદમાશો દ્વારા આગ લગાડવામાં આવતા ઓછામાં ઓછા...
Read moreબનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો જેમાં 4 લોકોના મોત થયા છે. થરાદ-ડીસા હાઇવે પર ખોરડા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત...
Read moreઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટ...
Read moreભાવનગરમાં રાજકોટ રોડ પર બની રહેલા ફ્લાય ઓવરબ્રિજ અને તેને આનુસાંગિક રસ્તાઓ માટે થઇને જમીન સંપાદનની જરૂરીયાત ઉભી થઇ છે....
Read moreભાવનગર મહાપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને તેડાગરની ૭૨ જગ્યા માટે ઓનલાઈન ભરતી હાથ ધરાઇ છે, જેમાં રિજેક્ટ થયેલ ઉમેદવારો...
Read moreકાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલની સુચના અનુસાર, કાયદા વિભાગના માર્ગદર્શન તથા સંયુક્ત ચેરીટી કમિશનર આર.વી વ્યાસની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલ ઝુંબેશ...
Read moreજાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર હેઠળ ટ્રસ્ટોના ચાલુ તથા અગાઉના વર્ષના ફાળાની રકમ રહેતી હોય તેઓ પાસેથી અંદાજીત ૧.૩૫ કરોડની...
Read moreઅરબી સમુદ્રમાં સોમાલિયાના તટ નજીક વધુ એક જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે. જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર હતા. આ લાઇબેરિયન...
Read moreભારતીય ન્યાયતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન ન્યાયમાં વિલંબનો છે અને તેના કારણે અપરાધીઓ માટે પણ સરળતા થાય છે. પિડિતો અદાલતના...
Read more© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.