સમાચાર

બાબરી વિધ્વંસના 31 વર્ષ જૂના કેસમાં કર્ણાટકમાં કાર સેવકની ધરપકડ

એક તરફ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, તો બીજી તરફ કર્ણાટકમાં રામ મંદિરના મુદ્દા સાથે...

Read more

મૂર્તિકાર મંદિર સમિતિ જ તેના પર અંતિમ નિર્ણય લેશે – મહાસચિવ ચંપત રાય

22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે ભવ્ય...

Read more

હમાસના ડેપ્યુટી કમાન્ડર સાલેહ ઈઝરાયેલના ડ્રોન હુમલામાં માર્યો ગયો

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લગભગ 3 મહિના થઈ ગયા છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના સતત ગ્રાઉન્ડ ઓપરેશનમાં વ્યસ્ત છે....

Read more

POKની નદીઓના પાણીથી થશે રામલલાનો જળાભિષેક

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય સમારોહ યોજવા હાલ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. મંદિર નિર્માણ, પૂજા સામગ્રીની...

Read more

સરકારનું આશ્વાસન : હાલ હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ નહીં

હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્રક ડ્રાઇવરો ઠેર-ઠેર રસ્તા પર ઉતરી...

Read more

અદાણી-હિંડનબર્ગ કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો

અદાણી-હિંડનબર્ગ કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપશે. આજનો દિવસ અદાણી ગ્રૂપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. મહત્વનું...

Read more

ભાવનગરના એક લાખથી વધુ ઘરોનો સંપર્ક કરી અયોધ્યાથી આવેલ અક્ષત પહોંચાડાશે

૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ જ્યારે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની ગયું છે, તા.૨૨-૧-૨૪ ના દિવસે રામ મંદિરમાં પુનઃ પ્રાણ...

Read more

ટ્રક ડ્રાઇવરોની હડતાલને પગલે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરરાજી ઠપ્પ રહેતા મચ્યો હોબાળો

દેશમાં ગંભીર અકસ્માતો રોકવા માટે થઇને કેન્દ્ર સરકારે ડ્રાઇવરો સામે હિટ એન્ડ રનમાં કડક કાયદો રાજ્યભરમાં વાહન ચાલકો અને ખાસ...

Read more

વિકાસ કામોનો રૂા.૯૩ કરોડનો ચેક સ્વીકારવા મ્યુ. પદાધિકારી-અધિકારીઓનો કાફલો ગાંધીનગરમાં

ભાવનગર શહેરમાં વિવિધ માળખાકીય સુવિધાઓ વધારવા રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાને રૂા.૯૩ કરોડનો ચેક આજે અર્પણ થશે. આ ચેક સ્વીકારવા મેયર,...

Read more
Page 666 of 1263 1 665 666 667 1,263