સમાચાર

દહન પહેલા રાવણનું પૂતળું નીચે પડ્યું : મોટી દુર્ઘટના ટળી

દિલ્હીમાં દશેરા નિમિત્તે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના દ્વારકાના રામલીલા મેદાનમાં પીએમ મોદીએ રાવણ પર...

Read more

વાપી : 6 વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા – દુષ્કર્મની આશંકા

વાપી તાલુકાના ડુંગર પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતી એક 6 વર્ષીય બાળકીને એક ઇસમ અપહરણ કરી ગયો હોવાની જાણ પરિવારના...

Read more

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં મંગળવારનો દિવસ શક્તિ પ્રદર્શન અને આરોપ-પ્રત્યારોપનો દિવસ રહ્યો હતો. દશેરાના દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ...

Read more

જી.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલા બ્રિજ નીચે ઉભેલા રિક્ષામાં સવાર એક યુવક અને રિક્ષામાંથી ભાગવા જતા એક યુવકનું મોત...

Read more

શાંત મણિપુરમાં અચાનક આ આગ કેવી રીતે લાગી? – મોહન ભાગવત

રેશિમબાગ મેદાનમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું- કેટલાક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ...

Read more

આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે...

Read more

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની...

Read more

રામલલાની સેવા માટે નવા પૂજારીઓની ભરતી

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં સેવા આપવા માટે નવા પૂજારીઓની ભરતી માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રસ ધરાવતા...

Read more
Page 790 of 1259 1 789 790 791 1,259