BAPSના સંતો-કાર્યકરો બચાવ કાર્યમાં જોડાયા

મોરબી ખાતે મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનાને કારણે સેકડો લોકો મુશ્કેલીમાં મુકાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા...

Read more

મોરબી ઝૂલતા પુલની ટિકિટનો શું હતો ભાવ?

દુર્ઘટનાના વિવિધ વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મોરબીના ઝૂલતા પુલની ટિકિટોના...

Read more

મૃતદેહ શોધવા મચ્છુ નદી ખાલી કરાશે! મોરબી દુર્ઘટનમાં તંત્રનો નિર્ણય

મચ્છુ નદી ફરી એક વાર મોતની નદી પુરવાર થઈ છે. મચ્છુ નદી પર બાંધવામાં આવેલ ઝૂલતો પૂલ તૂટતા હાહાકાર મચ્યો...

Read more

સાંસદ મોહન કુંડારિયાના બહેનના કુટુંબના જ 12 સભ્યોના નિધન

મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર...

Read more

ફરી હાઇલેવલ મીટિંગ : કલેકટર કચેરી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

મોરબી દુર્ઘટના મામલે આખી રાત સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ...

Read more

મોરબી દુર્ઘટના: કલમ 304-308 હેઠળ ગુનો દાખલ

મોરબી હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ...

Read more

પેપર લીક ! BBA-B.Comની પરીક્ષાના પેપર થયા વાયરલ, રાતોરાત બનાવ્યું નવું પ્રશ્નપત્ર

ગુજરાતમાં ફરીથી પેપર લીકકાંડ સામે આવ્યો છે. સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે એટલે આજે થનારી પરીક્ષાના બે પેપર...

Read more

મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું’: PM મોદી

PM મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે જામકંડોરણામાં જનસભાને સંબોધ્યા બાદ...

Read more

સંતોના વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, છેલ્લા એક-બે દિવસ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના...

Read more
Page 6 of 9 1 5 6 7 9