રાજકોટના એસટી પોર્ટ ઉપર મુસાફરો રઝળ્યા

રાજકોટ એસટી ડિવિઝન હેઠળના બસ ડેપોની અન્ડરમાં આવતા બૂથ અને ડિસ્પેચિંગ સેન્ટરને ધ્યાનમાં રાખી એસટી પોર્ટ ઉપર મુસાફરોને બસ મેળવવા...

Read more

વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર અને જિલ્લાના 2000 થી વધુ વૈષ્ણવોએ લીધો ભાગ

ગુજરાત જ નહિ બલકે વિશ્વભરમાં વસતા પાંચ કરોડ વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય પરિવાર માટે અમૂલ્યવાન અને અવિસ્મરણીય બની રહેનાર શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના...

Read more

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપ છોડી, ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ખુબ જ અગ્રેસીવ રીતે આગળ વધી રહી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ પોતાનું...

Read more

મચ્છુના પાણીમાં મૃતદેહ શોધવામાં જળકુંભી અવરોધ

મોરબીમાં પુલ દુર્ઘટના મામલે હવે નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે, જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું...

Read more

મોદી બપોરે મોરબી પહોચે તેવી શક્યતા : તૈયારીઓ પુરજાેશમાં

મોરબીમાં સર્જાયેલ દુર્ઘટના મામલે પોલીસે નવ લોકોની અટકાયત કરી છે અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ પણ હાથ ધરી છે...

Read more

મોરબીવાસીઓએ છઠના દિવસે 17 રૂપિયામાં ખરીદી ‘ઉપરની’ ટિકિટ

મોરબીવાસીઓ અને મચ્છુ જાણે દુર્ઘટનાનો પર્યાય બની ગયા છે. તેમા પણ મોરબીવાસીઓએ છઠના દિવસે ફક્ત 17 રૂપિયામાં ‘ઉપર’ની ટિકિટ ખરીદી...

Read more

‘મોત’નું મનોરંજન

લાભપાંચમ પછી રવિવાર હોઈને રજાઓ માણવા માટે તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા સસ્પેન્શન બ્રિજની મજા માણવાનું લગભગ ત્રણસોથી વધુ મોરબીવાસીઓને...

Read more

ઝૂલતા પુલની દુર્ઘટનામાં 4 વર્ષના બાળકે ગુમાવી માતા-પિતાની છત્રછાયા

ગઈકાલે સાંજે આસપાસ ઝૂલતો પુલ ધરાસાયી થયો ને એકસાથે 400થી વધુ લોકો મચ્છૂ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ...

Read more
Page 5 of 9 1 4 5 6 9