ભારે સંકટ : દરિયામાં ભારે કરંટ અને કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ

ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ છવાયું છે હવે તેની અસર વરતાવાની શરુઆત થઇ ગઇ છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ...

Read more

એનડીઆરએફની 21 અને એસડીઆરએફની 13 ટીમો તૈનાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન...

Read more

કેન્દ્ર સરકારે મોકલી NDRFની વધુ 2 ટીમો

બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત મોકલવામાં...

Read more

બિપરજોય: PM મોદીએ બોલાવી બેઠક બેઠકમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા

ગુજરાતની માથે મંડરાઈ રહેલા વાવાઝોડાના ખતરાને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક...

Read more

પાંચેય આતંકીઓનો પોરબંદરમાં રહી બોટને હાઇજેક કરવાનો હતો પ્લાન અફઘાનિસ્તાનમાં કરવાના હતા આતંકી હુમલો: ATSએ આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્રનો કર્યો પર્દાફાશ

ગુજરાત ATS દ્વારા ભારતમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સંગઠનના સક્રિય સભ્યોને પકડીને ISISના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSની...

Read more

‘બિપરજોય’ પોરબંદરથી 340 કિલોમીટર દૂર:4 જિલ્લામાં 9 નંબરનું સિગ્નલ કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર...

Read more

કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લા પર છે ભારે સંકટ!

રાજ્ય પર બિપરજોય નામના વાવાઝોડાનું સંક્ટ વધારેને વધારે નજીક આવી રહ્યું છે. જેના કારણે આખા ગુજરાતના હવામાન પર અસર થઇ...

Read more

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર: સરકાર એક્શન મોડમાં

રાજ્ય સરકાર સતર્ક બન્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરિયા કિનારાના જિલ્લાઓમાં વહિવટીતંત્ર...

Read more
Page 201 of 294 1 200 201 202 294