સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના મોત

પાટણની સરસ્વતી નદીમાં ગણેશવિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા બાદ ચાર લોકોના મોત નિપજ્યા હતા. પાટણન વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા,...

Read more

કચ્છમાં પણ સુરત પેટર્નથી 3 સગીરે ગણપતિની મૂર્તિ કરી ખંડિત

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે સુરત પેટર્નથી જ ત્રણ સગીર દ્વારા ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં...

Read more

મુસ્લિમ બાળકોએ દુકાનોમાં ઘૂસી ગણેશજીની 10 પ્રતિમા તોડી

17 ઓગસ્ટે સોની ફળિયાની એક મૂર્તિ વિક્રેતાની દુકાનમાં ઘુસી પ્રતિમાની તોડફોડ કરવાની ઘટના બની હતી. જો કે, જે તે સમયે...

Read more

અમદાવાદ : મહિલા રેસિડન્ટ ડોક્ટરો માટેની હોસ્ટેલમાં પુરુષ ડોક્ટર કે કોઈપણ પુરુષના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદ મ્યુનિ. સંચાલિત 4 હોસ્પિટલમાં આવેલી મહિલા રેસિડન્ટ ડોક્ટરો માટેની હોસ્ટેલમાં પુરુષ ડોક્ટર કે કોઈપણ પુરુષના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો...

Read more

રાજ્યમાં ભેદી બીમારી માથું ઊંચકવા લાગી : 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત

ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકવા લાગી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં 15 લોકોના...

Read more

હવે ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ : પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં

છેલ્લા એક અઠવાડીયા દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો, વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક...

Read more

સુરત : મુખ્ય આરોપીએ મિત્રો સાથે બે દિવસ પહેલા ગણેશ પંડાલ પર પાણીના પાઉચ ફેંક્યા હતા

સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી...

Read more

સુરતની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ : ફૂટ પેટ્રોલિંગ સાથે ધાબાં પર ચેકિંગ

સુરતમાં રવિવારે બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. ઉપરાંત મકાનો અને ધાબાઓનું ચેકિંગ...

Read more

મેઘમહેરથી ગુજરાતમાં વિક્રમી વીજ ઉત્પાદન

આ ચોમાસાની સિઝનમાં થયેલા મેઘથી જ્યારે ગુજરાત તરબતર છે ત્યારે પાણીની ભરપૂર આવકના લીધે ગુજરાતના ડેમ છલકાઇ રહ્યા છે. તેના...

Read more
Page 79 of 301 1 78 79 80 301