બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના મોત

બનાસકાંઠામાં અંબાજી નજીક સિરોહીમાં ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર કરાયા...

Read more

નકલી CBI અધિકારી ભાજપનો અસલી નગરસેવક નીકળ્યો!

અમદાવાદ શહેરના આનંદનગરમાં એસ.જી. હાઇવે પર આવેલી વાયએમસીએ કલબના બીજા માળે રૂમમાં નકલી સીબીઆઈ તરીકે ઓળખ આપવાની ઘટનામાં સુરેન્દ્રનગર નગરપાલિકાના...

Read more

ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ કાલે મોદી પ્રથમવાર અમદાવાદમાં

દેશના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 15થી 17 સપ્ટેમ્બર એમ ત્રણ...

Read more

એક અઠવાડિયું ભાદરવાનો આકરો તાપ ખમવા તૈયાર રહો

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે, જેને કારણે ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે, ભાદરવા...

Read more

રાજ્યના 119 ડેમ છલોછલ

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયાને ત્રણ મહિનાનો સમય વીતી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ...

Read more

ICCના યુવા ચેરમેન જય શાહ કષ્ટભંજન હનુમાનજીના દર્શને

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુવારે ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયાબાદ પહેલીવાર...

Read more

16 સપ્ટેમ્બરે અમદાવાદમાં કાર્યકર્તાઓને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદનું...

Read more

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

સુરતની સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે જ્યારે હિંસાની ઘટના બની હતી, ત્યારે રાત્રે અચાનક જ ચોકીના નજીકના બિલ્ડિંગના આગાસી, બાલ્કની...

Read more

અરવલ્લી: ચીટર ચાર સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂા....

Read more
Page 78 of 301 1 77 78 79 301