પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે: E20 બાદ સરકાર હવે વધુ મિશ્રણ અને ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો પર આપશે ભાર

પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે: E20 બાદ સરકાર હવે વધુ મિશ્રણ અને ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો પર આપશે ભાર

ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને લઇને દેશભરમાં વિવાદની સ્થિતિ છે એવામાં હવે સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હજુ પણ વધારવા વિચારી રહી ...

NEET અને TRE-3 ના પેપર લીક કર્યાની સંજીવ મુખિયાની કબૂલાત

NEET અને TRE-3 ના પેપર લીક કર્યાની સંજીવ મુખિયાની કબૂલાત

પેપર લીક માફિયા તરીકે કુખ્યાત અને અનેક વિવાદાસ્પદ ભરતી પરીક્ષાઓના કૌભાંડમાં ઘેરાયેલા સંજીવ મુખિયાને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો ...

અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મની ચેતવણી, શેરબજારમાં આવશે જબ્બર કડાકો!:

અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મની ચેતવણી, શેરબજારમાં આવશે જબ્બર કડાકો!:

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલને લઈને આખી દુનિયામાં સંકટ છવાયેલું છે, કારણ કે ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઈન ...

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે અને પ્રથમ એક કલાક ...

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો ફિયાસ્કો! ત્રીજા દિવસે જ આંદોલન પૂરું!

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો ફિયાસ્કો! ત્રીજા દિવસે જ આંદોલન પૂરું!

અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી ત્રણ દિવસની હડતાળનો અંતે સંપૂર્ણ ફિયાસકો થયો છે. ત્રીજો ...

સત્ય નિકેતન દુર્ઘટના બાદ દિલ્હીમાં 51 જર્જરિત ઈમારતો ઉપર શરુ થઇ ડિમોલિશનની કામગીરી

સત્ય નિકેતન દુર્ઘટના બાદ દિલ્હીમાં 51 જર્જરિત ઈમારતો ઉપર શરુ થઇ ડિમોલિશનની કામગીરી

દિલ્હીમાં થોડા દિવસ પહેલા સત્ય નિકેતનમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 7 લોકોના કરૂણ મોત થયાં હતાં. આ દુર્ઘટના ...

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

ઓગસ્ટ 2026માં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં ફરીથી દારૂબંધીની ચર્ચા શરૂ થઈ હતી. ભાવનગરમાં આલ્કોહોલ મિશ્રિત નકલી દારૂ પીવાના કારણે ...

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી:૩૦૦ ફ્લાઈટ્સ કેન્સલ

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી:૩૦૦ ફ્લાઈટ્સ કેન્સલ

બ્રિટનમાં મંગળવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે ૩૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસે ...

યુએનના નવા નકશામાં ભારતને ઝટકો,.અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન ભારતથી અલગ દર્શાવાયા!

યુએનના નવા નકશામાં ભારતને ઝટકો,.અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન ભારતથી અલગ દર્શાવાયા!

સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વનો નકશો બદલી નાખ્યો છે, જે નવો નકશો જાહેર કરવામાં આવ્યો તેને ભારત દ્વારા પણ સમર્થન જાહેર કરાયું ...

Page 2 of 2000 1 2 3 2,000