Tag: bhavnagar

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

ટ્રક હડતાલ ઇફેક્ટ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર મુકાયો પ્રતિબંધ

ભાવનગર માર્કેટયાર્ડ ખાતે ડુંગળી લાવતા ખેડૂતભાઈઓ, વાહન ચાલકભાઈઓ તથા કમિશન એજન્ટભાઈઓને આજે સોમવારે રાત્રીથી નવી સુચના ન અપપાય ત્યાં સુધી ...

રામમંત્ર મંદિર મેડિકલ સેન્ટરમાં આધુનિક મશીનોનું આગમન

રામમંત્ર મંદિર મેડિકલ સેન્ટરમાં આધુનિક મશીનોનું આગમન

ભાવનગર શહેરમાં રામમંત્રી મંદિર ટ્રસ્ટ મેડીકલ સેન્ટરમાં અદ્યતન સારવાર હેતુ આધુનિક સુવિધા સાથેના મશીનનું ઉદ્‌ઘાટન અધિકારીઓ, પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ તથા ...

આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

આજે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં કમોમસી વરસાદની આગાહી

ગુજરાતમાં કમોમસી વરસાદનું સંકટ ઘેરાયુ છે.જે ખેડૂતો માટે માઠા સમાચાર સમાન છે.રાજ્યમાં આગામી બે દિવસ હળવા વરસાદી ઝાપટાની હવામાન વિભાગે ...

SID સ્મોલ વન્ડર્સ પબ્લીક સ્કૂલનો થયો શુભારંભ

SID સ્મોલ વન્ડર્સ પબ્લીક સ્કૂલનો થયો શુભારંભ

પ્રાકૃતિક સાંદર્યની વચ્ચે, ગૌરીશંકર તળાવના કિનારે સરસ્વતિ વિદ્યામંદિર સંકુલમાં SID સ્મોલ વન્ડર્સ પબ્લીક સ્કૂલનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના કાળિયાબીડ ...

લગ્નેત્તર સંબંધો બનશે અપરાધ?

ચેક રીર્ટન કેસમા આરોપીને છ મહિનાની સજા, ચેકની રકમનું દોઢુ વળતર ૯૭.૬૩ લાખ ચુકવવા હુકમ

ભાવનગરની કોર્ટમાં ટ્રાન્સફર થઈને આવેલા ધી નેગોશીએબલ ઈન્સ્ટ‰મેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયેનો ફોજદારી કેસ ચાલી જતા અદાલતે સાક્ષી, પુરાવા તથા ...

સુરતમાં પારિવારિક માહોલમાં યોજાઈ ગઈ અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ

સુરતમાં પારિવારિક માહોલમાં યોજાઈ ગઈ અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ

સુરતમાં વસતા ભાવનગર જિલ્લાના અધેવાડા ગામના યુવાનો એકબીજાની નજીક આવે અને એમનામાં રહેલા કૌશલ્ય પ્રદર્શિત કરવાની તેમને તક મળે એ ...

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

ભાવનગર મહાપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને તેડાગરની ૭૨ જગ્યા માટે ઓનલાઈન ભરતી હાથ ધરાઇ છે, જેમાં રિજેક્ટ થયેલ ઉમેદવારો ...

ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલની સુચના અનુસાર, કાયદા વિભાગના માર્ગદર્શન તથા સંયુક્ત ચેરીટી કમિશનર આર.વી વ્યાસની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલ ઝુંબેશ ...

જાહેર ટ્રસ્ટોએ ધારણ કરેલી સ્થાવર અને જંગમ મિલકત ચોપડે ચડાવવી ફરજીયાત : કાર્યવાહીનો નિર્દેશ

જાહેર ટ્રસ્ટોએ ધારણ કરેલી સ્થાવર અને જંગમ મિલકત ચોપડે ચડાવવી ફરજીયાત : કાર્યવાહીનો નિર્દેશ

જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર હેઠળ ટ્રસ્ટોના ચાલુ તથા અગાઉના વર્ષના ફાળાની રકમ રહેતી હોય તેઓ પાસેથી અંદાજીત ૧.૩૫ કરોડની ...

લોકોને ફરિયાદ માટે કેમ જવું, ક્યાં જવુ અને કોને મળવું એ વાત સ્પષ્ટ કરો- હાઇકોર્ટ

ભાવનગરમાં સફાઈ કામદારોના મોતની ઘટના સંદર્ભે હાઈકોર્ટે વિગતો માંગી

ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના અપમૃત્યુ અને તેમને ચૂકવવાના થતાં વળતરને લઈને જાહેર હિતની અરજી કરવામાં ...

Page 9 of 115 1 8 9 10 115