Tag: bhavnagar

ભાવનગર યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે વ્યવસ્થા કરવામાં સત્તાધીશો નાકામિયાબ

ભાવનગર યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે વ્યવસ્થા કરવામાં સત્તાધીશો નાકામિયાબ

હાલમાં ડુંગળીની સીઝન ચાલી રહી હોય ભાવનગર સહીત જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા માટે જબ્બર આવક થઇ રહી છે. જેમાં ...

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં ટીઆરબી જવાનોએ રૂ.400ની રોકડી કરી : કથિત વિડિયો વાયરલ

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં ટીઆરબી જવાનોએ રૂ.400ની રોકડી કરી : કથિત વિડિયો વાયરલ

ભાવનગર શહેરમાં ટ્રાફિક પોલીસના સહાયક ટી.આર.બીના બે જવાનનો આર્થિક તોડ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં હડકંપ ...

ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ભીષ્મ પિતામહ પદ્મભૂષણ વૈજ્ઞાનિક પ્રો. સુખદેવનો થયો દેહવિલય

ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ભીષ્મ પિતામહ પદ્મભૂષણ વૈજ્ઞાનિક પ્રો. સુખદેવનો થયો દેહવિલય

ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ તથા ભટ્ટનાગર એવોર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પીસી રોય એવોર્ડ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ ગન્થર એવોર્ડ સહિતના ...

મોરારીબાપૂએ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા માટે કર્યું આહ્વાન

મોરારીબાપૂએ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા માટે કર્યું આહ્વાન

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપૂએ આજે સમેત શિખર ...

ભાવનગર સ્થાઈ થયેલા કાર્બનિક રસાયણશાસ્ત્રના ભીષ્મપિતા સુખદેવજીનો આજે જન્મદિવસ

ભાવનગર સ્થાઈ થયેલા કાર્બનિક રસાયણશાસ્ત્રના ભીષ્મપિતા સુખદેવજીનો આજે જન્મદિવસ

૧૦૦ વર્ષની વયે પણ પદ્મવિભૂષણ પ્રોફેસર આજે પણ દિવસભર સંશોધન પરત્વે કાર્યરત રહે છે. કહે છે, જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર ...

કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણીયાની સાંજે ભાવનગરમાં વિજય ગૌરવ યાત્રા

કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણીયાની સાંજે ભાવનગરમાં વિજય ગૌરવ યાત્રા

લોકસભા જીતીને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનનાર એક માત્ર ભાવેણાવાસી અને સુપર વુમન કહી શકાય એવા નિમુબેન બાંભણીયા, ગ્રાહક સુરક્ષા અને ...

શિવાબાપાને અમો બધા મારણથી માત્ર 50 ફૂટ દૂર ઊભા હતા અને સિંહ અમારી સામે દોડ્યો…., ભાટી એન એ વર્ણવ્યો રોચક કિસ્સો

શિવાબાપાને અમો બધા મારણથી માત્ર 50 ફૂટ દૂર ઊભા હતા અને સિંહ અમારી સામે દોડ્યો…., ભાટી એન એ વર્ણવ્યો રોચક કિસ્સો

સિંહ વસ્તી ગણતરી નો એક રોચક કિસ્સો વર્ણવી ભાટી એન.એ જણાવ્યું કે, 1995ની સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે સિંહની ગણતરી ...

ભાવનગર સ્ટેટના મ.કુ., પ્રકૃતિપ્રેમી શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

ભાવનગર સ્ટેટના મ.કુ., પ્રકૃતિપ્રેમી શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

ભાવનગરના દિવંગત અને પ્રજા વત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નાના પુત્ર મ.કુ. શિવભદ્રસિંહજી ગોહિલનું 91 વર્ષની વયે આજે શુક્રવારે નિધન ...

પ્રત્યેક મત રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનો : કોમલકાંત શર્મા

પ્રત્યેક મત રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનો : કોમલકાંત શર્મા

આવતીકાલે રાષ્ટ્ર પર્વ એટલે કે મતદાનના દિવસ છે ત્યારે ઉદ્યોગપતિ અને રાષ્ટ્ર પ્રેમને સર્વોપરી માનતા કોમલકાંત શર્માએ સહુ નાગરિકોને મતદાન ...

Page 10 of 120 1 9 10 11 120