Tag: . Bhavnavar

ગુજરાતમાં કોકાકોલા રૂા. 3000 કરોડનું રોકાણ કરશે

એરપોર્ટ રોડ પર જગન્નાથ પાર્કમાં તસ્કરો પાંચ કલાકમાં કરતબ કરી ગયા

કડકડતી ઠંડીમાં લોકો મિઠી નીંદર માણી રહ્યા હોય ત્યારે તસ્કરોને રેઢુપડ મેદાન મળી રહ્યું છે. શહેરના એરપોર્ટ રોડ પર જગન્નાથ ...

૧૨ માર્ચ રવિવારે ભાવનગરમાં ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

૧૨ માર્ચ રવિવારે ભાવનગરમાં ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

મિરલ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે ૧૨ માર્ચને રવિવારે વિનામૂલ્યે જ્યોતિષ -વાસ્તુ માર્ગદર્શન- પરામર્શ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જ્યોતિષ તથા ...

હઝરત સીદીમામુ પીરના ઉર્ષમાં સીદીની ધમાલનુ ભારે આકર્ષણ

હઝરત સીદીમામુ પીરના ઉર્ષમાં સીદીની ધમાલનુ ભારે આકર્ષણ

ભાવનગર શહેરના માળીના ટેકરા વિસ્તારમાં આવેલા હઝરત સીદીમામુ પીરનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો.આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં ર્કુઆન ...

શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલબેનને જીતાડવા જવાબદારી વિભાવરીબેન લીધી

શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલબેનને જીતાડવા જવાબદારી વિભાવરીબેન લીધી

  ભાવનગર જિલ્લાની સાત પૈકી 6 બેઠકમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે ભાવનગર પૂર્વની બેઠક માટે કોકડું ગૂંચવાયેલું હતું ...

કવિ વિનોદ જોશી, તુષાર શુક્લ અને ડૉ. નિમિત્ત ઓઝાનો સંવાદ સેતુ

કવિ વિનોદ જોશી, તુષાર શુક્લ અને ડૉ. નિમિત્ત ઓઝાનો સંવાદ સેતુ

  ભાવનગર ખાતે આચાર્યશ્રી તખ્તસિંહજી પરમારની સ્મૃતિમાં કવિતાના પ્રસાર અને સંવર્ધન માટે શરૂ કરવામાં આવેલ સંસ્થા કવિતાકક્ષ દ્વારા તા. ૨૮ ...

ભાવનગરમાં કૃષ્ણ જન્માષ્ટમી લોકોમેળામાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી

ભાવનગરમાં કૃષ્ણ જન્માષ્ટમી લોકોમેળામાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી

ભાવનગરમાં ' કૃષ્ણ જન્માષ્ટમી મેળો - ૨૦૨૨'માં શુક્રવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયાં હતાં. ભાવનગરના જવાહર મેદાન ખાતે ...