શિવજી SC અથવા ST હોવા જોઈએ : જેએનયુના વાઈસ ચાન્સેલર
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું છે કે હિંદુ દેવતાઓ ઉચ્ચ જાતિમાંથી આવતા નથી. કેન્દ્રીય સામાજિક ...
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું છે કે હિંદુ દેવતાઓ ઉચ્ચ જાતિમાંથી આવતા નથી. કેન્દ્રીય સામાજિક ...
અમેરિકામાં છાશવારે ઓપન ફાયરિંગની ઘટનાઓ જોવા મળતી હોય છે. પણ આવી જ એક ફાયરિંગની ઘટના દિલ્હીમાં જોવા મળતા ચકચાર મચી ...
સંયુક્ત કિસાન મોરચાએ તેમની માંગણીઓને લઈને સોમવારે દિલ્હીના જંતર-મંતર પર મહાપંચાયત અને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. જોકે દિલ્હી ...
કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ ...
ગુજરાત રમખાણોને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડની અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તિશ્તા શેતલવાડ દ્વારા ...
દેશના રાજકારણમાં વારંવાર ઉથલપાથલ આવી રહી છે, પહેલા મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન અને પછી બિહારમાં. બિહારમાં નીતિશ કુમારની નવી રણનીતિના કારણે ...
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને જાતીય સતામણીની પીડિતાઓને લઈને એક સૂચક નિવેદન આપ્યું હતું જે હાલના સંજોગોમાં ન્યાય વ્યવસ્થા માટે ઘણું ...
ગુજરાતમાં બળાત્કારના કેસમાં જામીન મેળવવા માટે આસારામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને ગુજરાત સરકાર પાસેથી ...
રાજુ શ્રીવાસ્તવ આજે પણ દિલ્હીની AIMSમાં જીવન માટે ઝઝૂમી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિમાં થોડો સુધારો ...
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. કોંગ્રેસ મહાસચિવ ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.