Tag: prayagraj

મોડીરાતે મહામંડલેશ્વર કલ્યાણીનંદ ગિરિ પર હુમલો

મોડીરાતે મહામંડલેશ્વર કલ્યાણીનંદ ગિરિ પર હુમલો

ગુરુવારે રાત્રે મહાકુંભ દરમિયાન કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણીનંદગિરી ઉર્ફે છોટી મા પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આશીર્વાદના બહાને ...

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન

મુકેશ અંબાણીએ તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અંબાણીએ તેમની ...

દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર દ્વારા મહાકુંભમાં હરિહરની હાંકલ

દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર દ્વારા મહાકુંભમાં હરિહરની હાંકલ

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે ...

રાષ્ટ્રપતિ મુર્મુએ સંગમમાં સ્નાન કર્યું:સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યુ

રાષ્ટ્રપતિ મુર્મુએ સંગમમાં સ્નાન કર્યું:સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યું. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સવારે 9.30 વાગ્યે બામરૌલી એરપોર્ટ પર ઉતર્યું. અહીં રાજ્યપાલ આનંદી બેન ...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંગમ સ્થળે કરશે પવિત્ર સ્નાન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંગમ સ્થળે કરશે પવિત્ર સ્નાન

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં સંગમ નાક ખાતે પવિત્ર સ્નાન કરવાના છે. આ સમય દરમિયાન તેઓ મહાકુંભમાં લગભગ પાંચ ...

અમૃત સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ બન્યા ભાગદોડનો શિકાર

અમૃત સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ બન્યા ભાગદોડનો શિકાર

મહાકુંભના સંગમ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે50 લોકો ઘાયલ છે. એક ગુજરાતી શ્રદ્ધાળુનું અવસાન થયું છે. ...

પ્રયાગરાજના સંગમ ઘાટ પર નાસભાગમાં ગોધરાનો કિશોર દબાયો : ત્રણ મહિલા વિખૂટી પડી

પ્રયાગરાજના સંગમ ઘાટ પર નાસભાગમાં ગોધરાનો કિશોર દબાયો : ત્રણ મહિલા વિખૂટી પડી

પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જેમા ગોધરાના 7 ...

Page 2 of 4 1 2 3 4