મોડીરાતે મહામંડલેશ્વર કલ્યાણીનંદ ગિરિ પર હુમલો
ગુરુવારે રાત્રે મહાકુંભ દરમિયાન કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણીનંદગિરી ઉર્ફે છોટી મા પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આશીર્વાદના બહાને ...
ગુરુવારે રાત્રે મહાકુંભ દરમિયાન કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણીનંદગિરી ઉર્ફે છોટી મા પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આશીર્વાદના બહાને ...
મુકેશ અંબાણીએ તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અંબાણીએ તેમની ...
આજે મહાકુંભનો 30મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44.74 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. 12 ફેબ્રુઆરીએ યોજાનાર માઘ ...
ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યું. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સવારે 9.30 વાગ્યે બામરૌલી એરપોર્ટ પર ઉતર્યું. અહીં રાજ્યપાલ આનંદી બેન ...
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં સંગમ નાક ખાતે પવિત્ર સ્નાન કરવાના છે. આ સમય દરમિયાન તેઓ મહાકુંભમાં લગભગ પાંચ ...
શનિવાર મહાકુંભનો 27મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40.68 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ મેળો વધુ 18 દિવસ ...
પ્રયાગરાજ પ્રયાગરાજ મહાકુંભનો આજે 25મો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધી 48.70 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર ...
મહાકુંભના સંગમ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે50 લોકો ઘાયલ છે. એક ગુજરાતી શ્રદ્ધાળુનું અવસાન થયું છે. ...
પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જેમા ગોધરાના 7 ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.