Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

હું પ્રોમિસ કરું છું, 2024માં ભાજપને સત્તામાંથી હટાવી દઇશું: મમતા બેનર્જી

બેનર્જીએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રની સત્તામાંથી હટાવવી અંતિમ લડાઈ હશે.

aaspassdaily by aaspassdaily
2022-08-30 13:10:16
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે, 2024માં ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રની સત્તામાંથી હટાવવી તેમની અંતિમ લડાઈ હશે. ટીએમસી પ્રમુખ બેનર્જીએ એક રેલીને સંબોધન કરતા ભાજપને 2024ની લોકસભા ચૂંટણીમાં હરાવવા કહ્યું છે. કેન્દ્રમાં ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે દિલ્હીની લડાઈ મારી અંતિમ લડાઈ હશે. હું ભાજપને સત્તામાંથી હટાવાનું વચન આપું છું.
તેમણે પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, ભાજપને કોઈ પણ કિંમતે હરાવાનું છે. બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળને બચાવવું અમારી પ્રથમ લડાઈ છે. હું વચન આપું છું કે, અમે 2024માં કેન્દ્રમાંથી ભાજપને સત્તામાંથી હટાવી દઈશું. જો આપ અમને ડરાવાની કોશિશ કરશો, તો અમે જવાબ આપીશું.
બેનર્જીએ 1984માં 400થી વધારે સીટ જીતવા છતાં પણ 1989માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ચૂંટણી હારવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સૌ કોઈને હારનો સામનો કરવો પડે છે. તેમણે આગળ કહ્યું કે, ઈંદિરા ગાંધી દિગ્ગજ નેતા હતા. પણ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના લગભગ 300 સાંસદ છે, પણ બિહાર હાથમાં નિકળી ચુક્યું છે. અને અન્ય રાજ્ય પણ તેમના હાથમાંથી જશે.

Tags: bengalbjp ne haravshumamta benaraji
Previous Post

રક્ષામંત્રી રાજનાથ સિંહે PM મોદીની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

Next Post

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી કરી બંધ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી કરી બંધ

જમ્મૂ કાશ્મીરમાં ખીણમાં ઓવરલૉડ સુમો પડતાં આઠના મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.