Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુઘલોએ નાના રાજ્યોને હિન્દુસ્તાન બનાવ્યું… કોંગ્રેસ સાંસદ

આસામના સાંસદ અબ્દુલ ખાલિકના વિવાદીત નિવેદન પર હોબાળો

aaspassdaily by aaspassdaily
2022-08-31 10:42:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આસામના કોંગ્રેસ સાંસદ અબ્દુલ ખાલિકના વિવાદીત નિવેદન પર હોબાળો થયો છે. ખાલિકે મુગલો પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, તેમને નાના રાજ્યોમાં વહેંચાયેલા ભારતને હિન્દુસ્તાન નામ આપ્યું છે. એટલા માટે તેમના પર ગર્વ છે. તેમણે આગળ કહ્યું કે, મને મુગલો પર ગર્વ છે. હું મુગલ નથી, પણ તેમનો વંજશ છું. મુગલોએ આ દેશને આકાર આપવાનું કામ કર્યું હતું. એટલા માટે મને તેમના પર ગર્વ છે. કોંગ્રેસ સાંસદે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો આપને મુગલો સાથે એટલી જ નફરત હોય તો, લાલ કિલ્લા પર તિરંગો ફરકાવાનું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મુગલોએ ભારતમાં લાલ કિલ્લો, તાજમહેલ જેવા સ્મારકો બનાવ્યા હતા અને એટલા માટે તેમના યોગદાનને નજરઅંદાજ કરી શકાય નહીં. અબ્દુલ ખાલિકે આગળ કહ્યું કે, મુગલોનું મહત્વ એ વાતથી જાણી શકાય છે કે, દેશના દરેક પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.
મુગલો દ્વારા આસામ પર આક્રમણની વાત પૂછવા પર આસામના બારપેટા વિધાનસભા સીટથી કોંગ્રેસના સાંસદ ખાલિકે કહ્યું કે, હા, મુગલોએ આસામ પર આક્રમણ કર્યું હતું, પણ આ બધું વ્યક્તિગત નહોતું. તે સમયે દેશ પર તેમની હકુમત હતી, તે સમયે તેઓ રાજા હતા અને રાજા હોવાના નાતે તેમણે આસામ પર અટેક કર્યો હતો, તેમણે કહ્યું કે, અહોમ સેનાએ મુગલોને વારંવાર પરાજિત કરી, પણ તે સમયે આસામની પોતાનું અલગ એક રજવાડુ હતું અને ભારત એક અલગ રાષ્ટ્ર હતું. તે વિવાદ મુગલ અને અહોમ સેના વચ્ચે નહોતો. તે વિવાદ ભારત અને આસામ વચ્ચે હતો. આજે આસામ ભારતનો હિસ્સો છે. આજે પરિસ્થિતિઓ પહેલા કરતા બહુ અલગ છે.

Tags: aasammughal statement congres MP
Previous Post

મોદીએ દેશવાસીઓને પાઠવી ગણેશ ચતુર્થીની શુભકામના

Next Post

ગુજરાતમાં ફરી એક વખત વાઘ દેખાયાનો દાવો

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post

ગુજરાતમાં ફરી એક વખત વાઘ દેખાયાનો દાવો

અત્યાર સુધીમાં 100થી વધુ રાજીનામા, ગુલામ નબીના 42 વધુ નેતાઓએ કોંગ્રેસ છોડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.