Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાઈકોર્ટના આદેશ બાદ હુબલીના ઈદગાહ મેદાનમાં થઈ ગણેશ સ્થાપના

ઈદગાહ મેદાનની જગ્યા વિવાદીત હોવાનું કહી અરજી કરી હતી : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હુબલીની અંજૂમને ઈસ્લામ સંસ્થા ફરી એક વાર હાઈકોર્ટમાં પહોંચી હતી

aaspassdaily by aaspassdaily
2022-08-31 11:52:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જમીન પર ગણેશ ચતુર્થીના ઉત્સવની મંજૂરી મળ્યા બાદ અધિકારીઓને નિર્ણયને યથાવત રાખતા હુબલી-ધારવાડમાં ઈદગાહ મેદાનમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટે હુબલીમાં ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થી અનુષ્ઠાનની મંજૂરી આપનારા સરકારી આદેશને પડકાર આપતી અરજી પર મોડી રાતે 10 વાગ્યે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ અશોક એસ કિનાગીએ ચુકાદો આપ્યો હતો.
આ અગાઉ મંગળવારે આ મામલા પર સુનાવણી કરતા હાઈકોર્ટમાં હુબલી ધાડવાડના મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈદગાહ મેદાનમાં ત્રણ દિવસના ગૌરી ગણેશની પૂજા માટે મંજૂરી આપવાના નિર્ણયને યોગ્ય માન્યું હતું. બેંગલુરુની ઈદગાહ મેદાન મામલા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હુબલીની અંજૂમને ઈસ્લામ સંસ્થા ફરી એક વાર હાઈકોર્ટમાં પહોંચી હતી. જસ્ટિસ અશોક એક કિનાગીની ચેમ્બરમાં અરજી પર સુનાવણી થઈ અને કોર્ટે દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું હતું કે, ઈદગાહવાળી જમીનને લઈને કોઈ વિવાદ નથી. સરકાર તરફથી દલીલ આપવામાં આવી હતી કે, સંપત્તિ વાવદિત છે. આ દલીલને કોર્ટે ફગાવી દીધી હતી.

Tags: ganesh sthapanhubliidgah medan
Previous Post

અંકિતાના હત્યારા શાહરૂખ અને નઈમનું આતંકવાદ સાથે કનેક્શન ?

Next Post

પંજાબની AAP સરકારના બે મંત્રી અને વિધાનસભા સ્પીકર સામે બિનજામીનપાત્ર વોરંટ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post

પંજાબની AAP સરકારના બે મંત્રી અને વિધાનસભા સ્પીકર સામે બિનજામીનપાત્ર વોરંટ

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.