Wednesday, November 29, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

2 વિકેટથી જીત સાથે શ્રીલંકા પહોંચ્યું સુપર-4માં, બાંગ્લાદેશ એશિયા કપથી થયું બહાર

aaspassdaily by aaspassdaily
2022-09-02 10:39:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુરૂવારે એશિયા કપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેના મુકાબલો હતો. આ બન્ને ટીમો વચ્ચે કરો યા મરોનો મુકાબલો હતો. જેમાં શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં 8 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી.
શ્રીલંકા ટીમે એશિયા કપ 2022ની સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવ્યું છે. 184 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અને ભારત પહેલી જ સુપર-4માં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. ત્યારે, સુપર-4ની છેલ્લી ટીમનો નિર્ણય હોંગકોંગ અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચથી થશે.
શ્રીલંકા અને બાંગ્લાદેશનો મુકાબલો ઘણો રોમાંચક રહ્યો. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીત માટે 8 રનની જરૂર હતી. પહેલા બોલ પર મહીષ તીક્ષ્ણાએ લેગ-બાઈ સિંગલ લીધો. પછીના બોલ પર અસિથા ફર્નાડોએ ચોગ્ગો લગાવી પ્રેશર ઓછું કરી દીધું. મહેદી હસને આગલી બોલને નૉ-બોલ ફેંકી દીધી જેના પર બેટ્સમેન 2 રન પણ દોડ્યા હતા, જેને લઇને મેચ ત્યાંજ સમાપ્ત થઇ ગઇ.
શ્રીલંકાની જીતના હીરો કુસલ મેન્ડિસ અને કેપ્ટન દસુન શનાકા રહ્યા જેમણે બેટથી ધમાકેદાર પ્રદર્શન કર્યું. મેન્ડિસે 37 બોલ પર 60 રનની ઇનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. ત્યારે, શનાકાએ 33 બોલનો સામનો કરતા 45 રનની ઇનિંગ રમી. બાંગ્લાદેશ તરફથી ઇબાદત હુસેને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી, પરંતુ તેમના દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવર ઘણી મોંઘી રહી હતી જેમાં 17 રન આવ્યા.

Advertisement
Tags: Assia cupDubaishrilanka in super 4
Previous Post

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

Next Post

થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

aaspassdaily

aaspassdaily

Related News

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ
તાજા સમાચાર

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

November 28, 2023
ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી
તાજા સમાચાર

ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

November 28, 2023
ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

November 28, 2023
Next Post
થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.