Thursday, January 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

પાળીયાદ વિહળધામ જગ્યાના મહંતના હસ્તે તરણેતર મેળાના પ્રારંભ પૂર્વે ફરકાવાઇ ધજા

aaspassdaily by aaspassdaily
2022-09-02 13:56:51
in પ્રાદેશિક, સમાચાર

ભાદરવા મહિનાની ગણેશ ચોથના દિવસે તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે પૂજન વિધિ અને અભિષેક કરી બાવન ગજની ધજા પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ર્નિમળાબા ઉનડબાપુના હસ્તે પરંપરા મુજબ ચડાવવામા આવેલ હતી. આ સમયે ત્યાં વર્ષોથી ચાલી આવતા પરંપરા મુજબ ખુબ માનવ મેદની એકત્રિત થાય છે ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળો પણ યોજાય છે.

વર્ષોથી આ મંદિરની પરંપરા મુજબ પ.પૂ.વિસામણબાપુ દ્વારા તરણેતર ત્રિનેત્રેશ્વર મંદિરે પોતાની પાઘડી છોડી અને ધજા બાંધેલી ત્યારથી આજ સુધી પાળીયાદ વિહળધામ જગ્યાનાના મહંતના હસ્તે પૂજનવિધિ અને અભિષેક કર્યા બાદ બાવન ગજની ધજા ચડાવવામા આવે છે અને પછીજ મેળાની શરૂઆત થાય છે. આ કાર્યક્રમમા સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ તેમજ થાન અને ચોટીલા તાલુકાના પદાધિકારીઓ હાજર રહેલ હતા.

Tags: dhajapaliyadtarnetar melo
Previous Post

ઈન્ટરનેશનલ કંપનીમાં ફરી ભારતીય ટેલેન્ટનો ડંકો

Next Post

શહેરમાં ઉત્સાહભેર ચાલતી ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાવિકોની ભીડ, મંત્રી વાઘાણી પહોંચ્યા દર્શને

aaspassdaily

aaspassdaily

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
શહેરમાં ઉત્સાહભેર ચાલતી ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાવિકોની ભીડ, મંત્રી વાઘાણી પહોંચ્યા દર્શને

શહેરમાં ઉત્સાહભેર ચાલતી ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાવિકોની ભીડ, મંત્રી વાઘાણી પહોંચ્યા દર્શને


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમની ભાજપ દ્વારા જવાહર મેદાનમાં તડામાર તૈયારી

પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમની ભાજપ દ્વારા જવાહર મેદાનમાં તડામાર તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.